આજથી ત્રણ વર્ષ પહેલા 27 ફેબ્રુઆરી 2011ના રોજ બેંગલોરમાં વર્લ્ડકપ-2011ની
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને ક્રિકેટપ્રેમીઓ ક્યારેય
ભૂલશે નહી, કારણ કે આ મેચમાં રનોનું રમખાણ સર્જાયું
ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સચિન તેંડુલકરે અને વીરેન્દ્ર સેહવાગે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા 7.5 ઓવરમાં 46 રનની ભાગીદારી Read more