મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારે મહિલાની જાસૂસી અને ફોનટેપિંગ થયાનો
મુદે રાજકીય વમળો સર્જાયાં છે. મોદી સામે કરાયેલા આક્ષેપો અને ફોનટેપિંગની
સઘન અને ન્યાયિક તપાસ કરવાની માગણીઓ વિરોધ પક્ષોએ કરી છે ત્યારે
જાસૂસીકાંડની તપાસના મુદ્દે કોંગ્રેસમાં મતભેદ સર્જાયો છે. તપાસના સમર્થન
અને વિરોધ કરતાં બે જૂથ ઊ
ભાં થતાં કોંગ્રેસમાં જ ભાગલા થઈ ગયા છે.
ભાં થતાં કોંગ્રેસમાં જ ભાગલા થઈ ગયા છે.