Friday, December 6, 2013

સાંઇની ‘સુહાગ’ રાત : સતત 58 દિવસ જરાય ના થાક્યો,એક દિવસમાં થાકી ગયો, જેલમાં તાણ્યા ઘોર

બળાત્કારના આરોપી નારાયણ સાંઈને દિલ્હીથી સુરત લઈ આવ્યા બાદ ગઈકાલે અદાલતે નારાયણ સાંઈના આગામી ૧૧ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં ગઇકાલે આખો દિવસ સુધી ભારે ભાગદોડમાં તે થાકી ગયો હતો. એક સમયે ભાગેડૂ જાહેર થયેલો નારાયણ સાંઈ 58 દિવસે પણ જરા થાક્યો નહોતો. તે જરા પણ ગ્લાની ન અનુભવતો હોય તે રીતે રાત્રે કુંભકર્ણની જેમ ઘોરી ગયો હતો. બારેક વાગ્યાની આસપાસ ડીસીબી ઓફિસ લઈ આવવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment