Friday, July 25, 2014

ધો.12 પાસ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ગુજરાત શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડમાંથી ધો.12માં સારા ગુણ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવશે.
ધો.12 પાસ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત 
આ યોજનામાં જેમના વાલીની આવક મર્યાદા રૂપિયા સાડા ચાર લાખ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.  Read More..

No comments:

Post a Comment