ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માનનીય
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ગુજરાત
શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડમાંથી ધો.12માં સારા ગુણ સાથે ઉતિર્ણ થનારા
વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવશે.
આ યોજનામાં જેમના વાલીની આવક મર્યાદા રૂપિયા સાડા ચાર લાખ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. Read More..
No comments:
Post a Comment