સુષ્મા સ્વરાજ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના
કેમ્પમાં સામેલ નથી, એવા કેટલાય સમાચારો સામે આવી રહ્યાં છે. પક્ષમાંથી આ
મુદ્દે ભલે કોઈ 'છાતિઠોકી'ને કહેતા ના હોય, પણ મધ્યપ્રદેશના વિદિશામાં આ
વાતનું
સુષ્મા પોતે પણ કાર્યકરો સાથેની બેઠક અથવા તો પોતાના ચૂંટણી ભાષણમાં મોદી
કે મિશન 272+ને મહત્વ ભાગ્યે જ આપતા નજરે પડે છે. હાં, તેમની દરેક વાતમાં
એક બાબત સ્પષ્ટ ઝળકે છે અને એ છે મિશન 29. એટલે કે મધ્યપ્રદેશની લોકસભા
બેઠકો હાંસલ READ MORE