Wednesday, March 26, 2014

ભાજપથી વિપરીત સુષ્માનો ચૂંટણી પ્રચારઃ મોદીના મિશન 272+ની વાત ગાયબ

સુષ્મા સ્વરાજ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના કેમ્પમાં સામેલ નથી, એવા કેટલાય સમાચારો સામે આવી રહ્યાં છે. પક્ષમાંથી આ મુદ્દે ભલે કોઈ 'છાતિઠોકી'ને કહેતા ના હોય, પણ મધ્યપ્રદેશના વિદિશામાં આ વાતનું
ભાજપથી વિપરીત સુષ્માનો ચૂંટણી પ્રચારઃ મોદીના મિશન 272+ની વાત ગાયબ!સુષ્મા પોતે પણ કાર્યકરો સાથેની બેઠક અથવા તો પોતાના ચૂંટણી ભાષણમાં મોદી કે મિશન 272+ને મહત્વ ભાગ્યે જ આપતા નજરે પડે છે. હાં, તેમની દરેક વાતમાં એક બાબત સ્પષ્ટ ઝળકે છે અને એ છે મિશન 29. એટલે કે મધ્યપ્રદેશની લોકસભા બેઠકો હાંસલ  READ MORE

ભારતના ત્રણ AKથી ગેલમાં પાકિસ્તાન, એક તો છે એજન્ટ : મોદી

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં છે. જમ્મુ કાશ્મીરના હીરાનગર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ તેમને AK-49 તરીકે સંબોધિત કર્યા હતા. તેમજ તેમને
ભારતના ત્રણ AKથી ગેલમાં પાકિસ્તાન, એક તો છે એજન્ટ : મોદી 
ત્રીજા એકે-49 છે જેમણે હમણા જ પક્ષને જન્મ આપ્યો દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવનાર કેજરીવાલ પર ટિપ્પણી કરતાં) છે. અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું હતું કે, તેઓ  READ MORE

Tuesday, March 25, 2014

નોરતા પૂરા કરશે મોદીના ઓરતા?: ચૈત્રી આઠમે ઉમેદવારીની શક્યતા

નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક હોવા ઉપરાંત ચૈત્રી અને આસો(શારદીય) નવરાત્રિનું પર્વ નકોરડા ઉપવાસ રાખીને કરતા હોવાની વાત છૂપી નથી. એટલે જ તો લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા નરેન્દ્ર મોદી તેમનું ચૂંટણી લડવાનું ફોર્મ ચૈત્રી

નોરતા પૂરા કરશે મોદીના ઓરતા?: ચૈત્રી આઠમે ઉમેદવારીની શક્યતાગુજરાતમાં તા.૩૦ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૨ થી ૯ એપ્રિલ સુધી હાથ ધરાશે. આ દરમિયાન તા.૬ એપ્રિલે રવિવારની રજા અને તા.૮ એપ્રિલે રામનવમીની જાહેર રજા આવતી હોઇ રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી લડવાનું ફોર્મ ભરવા READ MORE

ગંગામાં ડૂબકી લગાવી મંદિર પહોંચ્યા કેજરીવાલ, થયો વિરોધ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે સવારે વારાણસી પહોંચી ગયા છે. વારાણસીમાં પહોંચતાની સાથે જ તેમણે ભાજપના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વારાણસી પહોંચ્યા બાદ કેજરીવાલ ગંગામાં સ્નાન કરવા માટે રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાર બાદ ભૈરવ મંદિરે દર્શન માટે ગયી હતા.
ગંગામાં ડૂબકી લગાવી મંદિર પહોંચ્યા કેજરીવાલ, થયો વિરોધબહાર ભાજપના સમર્થકો એકઠા થઈ ગયા હતા તેમજ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. આ સમય દરમિયાન કાર્યકરોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. કેજરીવાલ બપોરે આશરે ત્રણ વાગ્યાથી વારાણસીમાં રેલી કરશે. તેમજ લોકોને પૂછશે કે શું તેમણે નરેન્દ્ર મોદી સામે ચૂંટણીના  READ MORE

Monday, March 24, 2014

સચિને ગુજરાતીમાં કહ્યું ‘જમવાનું બહુ સરસ છે’, ઉંધીયું દાઢે વળગ્યું


ભારતનો મહાન ક્રિકેટર અને રન મશીન તરીકે જાણીતા સચિન તેંડુલકરે આજે બપોરે સોમનાથ મહાદેવને શીશ ઝુંકાવી પરિવાર સાથે જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢની ક્રિષ્ના હોટલમાં સચિન અને તેના પરિવારે મનભરીને કાઠીયાવડી અને પંજાબી ભોજનની લીજ્જત માણી હતી.
પોતાના બેટથી દેશ-વિદેશનાં અનેક બોલરોને લાઇનલેન્થ ભૂલાવી દેનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટમાંથી સન્યાસ બાદ સહપરિવાર સાસણ ખાતે સિંહ દર્શન માટે આવ્યો હતો. ગીર-જંગલમાં સિંહો નિહાળીને આજે બપોરે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ભગવાન READ MORE

Saturday, March 22, 2014

T-20 WC: જાણો, પાક.ને પછાડવા કેવી રીતે સફળ રહી ધોની બ્રિગેડ

મીરપુર. ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ફરી એકવખત ભારતીય ક્રિકેટ ટીમ જીતવા સફળ રહી હતી. આ ફોર્મેટમાં ચોથી વખત પાકિસ્તાન સામે વિજય મેળવ્યો છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીના અણનમ 36 અને સુરેશ રૈનાના 35 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો.
T-20 WC: જાણો, પાક.ને પછાડવા કેવી રીતે સફળ રહી ધોની બ્રિગેડપાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. અમિત મિશ્રાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત  હવે 23 માર્ચના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. READ MORE

સતપાલ મહારાજ ભાજપમાં સામેલ, ઉત્તરાખંડની કોંગ્રેસ સરકાર જોખમમાં

ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક વધુ ફટકો પડયો છે. ઉત્તરાખંડના શક્તિશાળી નેતા અને પૌડી ગઢવાલના સાંસદ સતપાલ મહારાજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. સતપાલ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ૬૨ વર્ષના સતપાલ મહારાજ શુક્રવારે ભાજપમાં સામેલ થયા.
સતપાલ મહારાજ ભાજપમાં સામેલ, ઉત્તરાખંડની કોંગ્રેસ સરકાર જોખમમાંરાજનાથે કહ્યું કે સતપાલના આવવાથી ભાજપ ઉત્તરાખંડમાં મજબૂત થશે. તેમણે કહ્યું કે - 'હું ઇચ્છું છું કે ભારત પ્રગતિ કરે. ચીનથી પણ આગળ જાય. મોદી જેવા સક્ષમ નેતા વડાપ્રધાન બને તો જ આ સંભવ બનશે. દેશને વિકાસના માર્ગે આગળ લઇ જવા નરેન્દ્ર મોદીને એક READ MORE

Friday, March 21, 2014

વારાણસીમાં 'NDA' વચ્ચે જંગ, ત્રણ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

વારાણસી બેઠક પર ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉમેદવારી બાદ સમગ્ર દેશની નજર તેની ઉપર મંડાયેલી છે. ત્યારે પ્રતિષ્ઠાની આ બેઠક પર 'ટઅ' (ભાજપના નરેન્દ્ર મોદી, કોંગ્રેસના દિગવિજયસિંહ અને 'આપ'ના અરવિંદ કેજરીવાલ જંગ જામે તેવી શક્યતા સર્જા‍ઇ છે.
વારાણસીમાં 'NDA' વચ્ચે જંગ, ત્રણ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર! 
 બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પહેલેથી જ મોદી સામે વારાણસી બેઠક પરથી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઉપરાંત મોદીની સામે કોંગ્રેસ સંકટમોચન મંદિરના મહંત પરિવારથી લઇને કાશી નરેશના પરિવારજનો સુધીની  READ MORE

Thursday, March 20, 2014

ANALYSIS: કોંગ્રેસ દ્વારા ભાજપને એના જ ગઢમાં ઘેરવાની રાજનીતિ

દેશમાં ચૂંટણીનો માહોલ પોતાના ચરમ પર પહોંચી રહ્યો છે. નવા નવા સસ્પેન્સ અને નવા નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ભાજપ મોદીના સહારે અને મોદી શિવના સહારે પોતાના સંઘને કાશી પહોંચવા ઈચ્છી રહ્યાં છે તો કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પરસેવો પાડી દસ વર્ષના શાસનના દાગો ધોવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપ મધ્યપ્રદેશ,
ANALYSIS: કોંગ્રેસ દ્વારા ભાજપને એના જ ગઢમાં ઘેરવાની રાજનીતિ 
ત્યારે હાલમાં મોદી એન્ડ કંપની વિચારી રહી છે કે મધ્યપ્રદેશમાં 26-27, રાજસ્થાનમાં 23-24 અને છત્તિસગઢમાં 9-10 બેઠકો પર કબ્જો કરી લેવાય. દેશમાં મોદીની લહેર અને કોંગ્રેસના કારનામા જોતા એવું લાગી પણ શકે કે મોદી આ મુદ્દે સફળ પણ થઈ જાય. જોકે, READ MORE

ગુજરાતમાં અટકળોનો અંત: આ રહ્યા ભાજપ, કોંગ્રેસના ચૂંટણી જંગના યોદ્ધા

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં કઈ બેઠક પરથી કયો પક્ષ કોને ટિકિટ આપશે, મોદી ક્યાંથી ચૂંટણી લડશે અને અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડશે કે નહીં‌, તેનું સસ્પેન્સ સર્જા‍યું હતું. જોકે બુધવારે ભાજપે મોદી, અડવાણી સહિ‌ત ૨૧ બેઠક પરના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં હતાં.
ગુજરાતમાં અટકળોનો અંત: આ રહ્યા ભાજપ, કોંગ્રેસના ચૂંટણી જંગના યોદ્ધાભોપાલની ટિકિટ મેળવવા ઇચ્છતા હોવા છતાં ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગરની ટિકિટ આપવાના ભાજપના નિર્ણયથી ઘમાસાણ મચી ગયું છે. ટિકિટની જાહેરાત પછી અડવાણીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે હાલમાં હું ગાંધીનગરની બેઠક પરથી  READ MORE

Wednesday, March 19, 2014

EXCLUSIVE : 'યુગાન્ડામાં મોદીને મળતાં પહેલા હું થોડી ગભરાતી હતી'


મોદીને મળી હતી. હું સી.આઇ.આઇ.નું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પહેલા હું થોડી ગભરાતી હતી પરંતુ જ્યારે મોદીને મળી ત્યારે એમના પ્રત્યેનો મારો અભિપ્રાય જ બદલાઇ ગયો. મોદી એક આત્મવિશ્વાસથી ભરેલા માણસ છે, તેઓ સાચા અર્થમાં લીડર છે, તેઓ કરોડો લોકોને પ્રેરણા પુરી પાડવા સક્ષમ છે. ગુજરાતના
EXCLUSIVE : 'યુગાન્ડામાં મોદીને મળતાં પહેલા હું થોડી ગભરાતી હતી'સુધા તાજેતરમાં જ ગાંધીનગર ખાતે એક પરિષદમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા. જ્યાં દિવ્યભાસ્કર.કોમએ તેની સાથે ખાસ મુલાકાત કરી હતી. ખાસ વાતચીતમાં સુધાએ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને યુગાન્ડા પ્રવાસ અંગે રોચક વાતો જણાવી હતી. READ MORE

Tuesday, March 18, 2014

વિદેશીઓએ પણ મન મુકીને ઉડાડ્યાં અબીલ-ગુલાલ, મંદિરોમાં પુષ્પવર્ષા

જોધપુરમાં દ્વારકાધીશ મંદિર ખાતે આંવલા એકાદશી નિમિતે ઠાકોરજીને ગોપી શ્રૃંગારનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. બપોરે બાર કલાક બાદ ફાગોત્સવ ખેલવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ હોરિયા ગાઈને એકબીજા પર
વિદેશીઓએ પણ મન મુકીને ઉડાડ્યાં અબીલ-ગુલાલ, મંદિરોમાં પુષ્પવર્ષાપુષ્પવર્ષા કરી હતી. લિંક રોડ પર રાધાકૃષ્ણના મંદિરમાં આકર્ષક રોશની અને ફૂલો સાથે મહોત્સવ કરવામાં 
વિદેશથી આવેલા લોકો પણ આ રંગ અને આનંદ-ઉત્સાહ-ઉમંગના તહેવાર પ્રત્યે આકર્ષાયા હતા. જુઓ આગળની તસવીરો READ MORE

મોદીને PM બનવા ઉતાવળ હોવાનું કહેનારા રામદેવનો યુ-ટર્ન

યોગ ગુરૂ બાબા રામદેવ પોતાના યોગપ્રચાર માટે તો પ્રખ્યાત છે પણ લાગે છે કે પોતાના નિવેદનો પરથી ફરી જવા માટે પણ તેઓ પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. મોદી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યાના ગણતરીના સમયમાં જ રામદેવ પોતાની વાત પરથી ફરી ગયા છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમદેવારા પર નિશાન સાધતા રામદેવે મોદીને વડાપ્રધાન બનવાની ઉતાવળ હોવાનું જણાવ્યું હતું
મોદીને PM બનવા ઉતાવળ હોવાનું કહેનારા રામદેવનો યુ-ટર્નનાગપુરમાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન બાબાએ જણાવ્યું હતું કે ''વડાપ્રધાન બનવા માટે મોદીને ઉતાવળ લાગે છે. પણ, તેમણે થોડી ધીરજ બતાવવી જોઈએ.' મોદી મુદ્દે સંબંધિત નિવેદન કરનારા રામદેવ જોકે, ગણતરીના સમયમાં જ પોતાની વાત પરથી ફરી ગયા હતાં. READ MORE

Saturday, March 15, 2014

બિહારના પટના સાહેબથી મોદી લડી શકે છે ચૂંટણી, વારાણસી વિવાદ હતો ગેમનો ભાગ

આખરે છેલ્લા ઘણા સમયથી દેશના અને ભાજપના રાજકારણમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકસભાની બેઠક મુદ્દે સર્જાયેલા વિવાદ અને અટકળોનો અંત આવે તેવા સંજોગો સર્જાયા છે. નરેન્દ્ર મોદી વારણસી બેઠક પરથી તો ચૂંટણી નહીં જ લડે તેવું લગભગ નક્કી થઈ ગયું છે
બિહારના પટના સાહેબથી મોદી લડી શકે છે ચૂંટણી, વારાણસી વિવાદ હતો ગેમનો ભાગભાજપના આંતરીક સુત્રોએ સ્પષ્ટ કરી દીધું છે કે મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાત સિવાય કોઈ અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડશે. પક્ષ દ્વારા એ વાત પર પણ મંજૂરીની મહોર મારી દેવાઈ છે કે મોદી વારાણસીથી ચૂંટણી લડશે નહીં. હવે આવા સંજોગોમાં પટનાસાહેબવાળી શક્યતા READ MORE

Friday, March 14, 2014

આંદોલની કી બેટી: સેના ભલે મોટી હોય, જીત સાચા પાંડવોની જ થાય

મીસા ભારતી ફરી એક વખત ચર્ચામાં છે. ચર્ચા પાટલીપુત્ર સંસદીય ક્ષેત્ર માં તેમની ઉમેદવારીને લઇને છે. તેમના નામની ઘોષણાની સાથે જ વિરોધ શરુ થયો. અને આ વિરોધ કર્યો લાલુ પ્રસાદ ના 'હનુમાન' અને મીસા  ભારતી જેને કાકા માને છે તે રામકૃપાલ યાદવે.
આંદોલની કી બેટી: સેના ભલે મોટી હોય, જીત સાચા પાંડવોની જ થાય!તેની ભનક લાગતા જ મીસા તેના કાકાને મનાવવા દિલ્લી સુધી પહોંચી ગઇ. નારાજ કાકાને મનાવવા માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની પણ વાત કરી. પરંતુ કાકા માન્યા નહીં, અને મીસા ને ખાલી હાથે દિલ્લીથી પાછુ આવવુ પડ્યુ અને ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી READ MORE

'મોદી ગુજરાતમાંથી પણ ઉમેદવારી કરશે', ‘ભરતી મેળો’ કરાયો બંધ

વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની વારાસણી બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની વ્યક્ત થઇ રહેલી સંભાવનાઓ વચ્ચે મોદી ગુજરાતની પણ એક બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તેવી શક્યતા પ્રબળ બની છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા
'મોદી ગુજરાતમાંથી પણ ઉમેદવારી કરશે', ‘ભરતી મેળો’ કરાયો બંધલોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાંખવાના રાજકીય ઇરાદાથી ભાજપ દ્વારા ચાલુ કરાયેલા ભરતી મેળામાં કોંગ્રેસના અનેક નેતાઓ ટિકિટ મેળવવાના આશયથી ભાજપમાં જોડાયા છે પરંતુ ભાજપના આ પગલાંને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો છે READ MORE

Thursday, March 13, 2014

તો હું વડાપ્રધાન પદ માટે મોદીને પસંદ કરીશ: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે લોકોને એમ કહીને ચોંકાવી દીધા હતા કે, તેઓ વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી શકે છે. અહીં તેમનું શુગર લેવલ ઘટી ગયું હતું. જેથી તેમની તબિયત લથડી હતી. એવું માનવામાં આવતું હતું કે,
...તો હું વડાપ્રધાન પદ માટે મોદીને પસંદ કરીશ: કેજરીવાલબુધવારે સ્ટોક બ્રોકર્સ અને બીજા રોકાણકારોની એક બેઠકને કેજરીવાલે સંબોધીત કરી હતી. ત્યારે એક કંપનીના પૂર્વ એમડીએ પુછ્યું હતું કે, "તમારે નરેન્દ્ર મોદી અને માયાવતી માટે વડાપ્રધાનપદ માટે કોઈને ચૂંટવાના હોય તો તમે કોને ચૂંટશો? "  જવાબમાં કેજરીવાલે કહ્યું હતુકે, READ MORE

Wednesday, March 12, 2014

છત્તીસગઢમાં 200 નક્સલીઓએ ધડાકો કરી ધડાધડ વરસાવી ગોળીઓ, 16 શહીદ

લોકસભા ચૂંટણીઓ પહેલા છત્તીસગઢમાં ફરી એક વાર મોટો નક્સલવાદી હુમલો થયો છે. મંગળવારે સુકમા જિલ્લાના ઝીરમ વિસ્તારમાં થયેલા આ હુમલામાં કુલ ૧પ લોકોનાં મોત નીપજ્યાં છે. નક્સલી હુમલામાં ૧પ જવાનો શહીદ થઈ ગયા છે, જેમાં ૧૧ સીઆરપીએફ અને ચાર રાજ્ય પોલીસના જવાનો છે. હુમલા દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થઈ
છત્તીસગઢમાં 200 નક્સલીઓએ ધડાકો કરી ધડાધડ વરસાવી ગોળીઓ, 16 શહીદતોંગપાલ અને ઝીરમ ગામની વચ્ચે નેશનલ હાઇવેનુ કામ ચાલી રહ્યું છે. તાકબાદા ગામની પાસે ગાઢ જંગલોમાં નક્સલવાદીઓએ પહેલા સુરંગ વિસ્ફોટ કરીને ટીમને આગળ વધતા અટકાવી. બાદમાં ચારેય બાજુથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ જવાબી ગોળીબાર કર્યો. નક્સલવાદીઓ અને પોલીસની વચ્ચે સંઘર્ષ બે કલાક સુધી ચાલ્યો  READ MORE

Tuesday, March 11, 2014

મોદીને હિટલર સાથે સરખાવતાં રાહુલ ગાંધી, તાલીયા બજાઓ ભૈયા

ખેડા જીલ્લાના બાલાસિનોરમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધતા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પટેલ વિશે બોલતા પહેલા જરા વિચારો કે ગુજરાતમાં ગાંધી અને પટેલની વિચારધારા વહે છે. એક પ્રસંગે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરખામણી સરમુખત્યાર હિટલર સાથે કરી હતી. રાહુલ ગાંધીએ પણ આપના
મોદીને હિટલર સાથે સરખાવતાં રાહુલ ગાંધી, તાલીયા બજાઓ ભૈયારાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નેતા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક કે જે લોકો વચ્ચે જાય અને તેના વિચારો સાંભળે લોકોમાં નવું જોમ ઉમેરે. આનું ઉદાહરણ આપતા તેમણે ગાંધીજીની વાત કરી હતી અને કહ્યું હતું કે નેતા લોકોના ઘરમાં જાય, ઘરમાં જઈ પૂછપરછ કરે, READ MORE

Monday, March 10, 2014

વડાપ્રધાન બને તો શું થાય, પાકિસ્તાનને લાગે નરેન્દ્ર મોદીથી ડર

ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી વધુ કોઈ શબ્દ ચર્ચાઈ રહ્યો હોય તો એ છે નરેન્દ્ર મોદી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની દેશમાં ક્યારેય ના જોવા મળી હોય એવી લહેર હાલમાં જોવા મળી રહી હોય એવું ખુદ પક્ષ અને પક્ષના કાર્યકરો-સમર્થકો દાવો કરી રહ્યાં છે.
વડાપ્રધાન બને તો શું થાય, પાકિસ્તાનને લાગે નરેન્દ્ર મોદીથી ડર!પાકિસ્તાની મીડિયામાં મોટાભાગે ચર્ચામાં રહેતો કોઈ મુદ્દો હોય તો એ છે આતંકવાદ. જોકે, ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદને છોડીને ક્યારેક ક્યારેક પાકિસ્તાની મીડિયા ભારતના સમાચારો પર પણ નજર કરી લેતું હોય છે. READ MORE 

પત્રકારને પ્રભાવિત કરતો કેજરીવાલનો વીડિયો થયો વાઈરલ

આમ આમદી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની કથણી અને કરણી વચ્ચેના તફાવતનો એક વીડિયો યુટ્યુબ પર વાઈરલ થયો છે. મીડિયા હાઉસિસ મોદીના પ્રભાવમાં કામ કરી રહ્યાં હોવાનો આરોપ મુકનારા કેજરીવાલ ખુદ આ વીડિયોમાં એક મોટા મીડિયા ગૃહના એડિટરને પ્રભાવિત કરતા જણાય છે.
પત્રકારને પ્રભાવિત કરતો કેજરીવાલનો વીડિયો થયો વાઈરલઈન્ટરવ્યૂ બાદ કેજરીવાલ આજતકના મેનેજિંગ એડિટર પુણ્ય પ્રસુન્ન વાજપેયીને કહે છે કે, ઈન્ટરવ્યૂના ચોક્કસ ભાગો પર વધારે ભાર મુકવો. પત્રકાર વાજપેયી પણ કહેતા જણાય છે કે, READ MORE

Friday, March 7, 2014

પિતાએ પુત્રીનું આખું ગળું ચીરી નાખ્યું, ભાગવા જતાં ટ્રકે કચડ્યો

વસ્ત્રાલમાં વહેલી સવારે પોતાની નિંદ્રાધીન પત્ની તેમજ પુત્રીને ખાટકી છરા વડે અસંખ્ય ઘા મારીને સનકી પતિ ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો તે વેળાએ હાઈવે પર એક ટ્રક અકસ્માતમાં તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાની માહિ‌તી બહાર આવતા અનેક તર્કવર્તિકો સર્જા‍ઇ રહ્યા છે. સનકી પતિના હુમલાનો ભોગ બનેલી માતા
પિતાએ પુત્રીનું આખું ગળું ચીરી નાખ્યું, ભાગવા જતાં ટ્રકે કચડ્યોરામોલ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વસ્ત્રાલ વિસ્તારના આરએએફ કેમ્પ સામેની કલ્પતરૂ રેસિડન્સીના બી-૪૦૨ નંબરના ફ્લેટમાં મહાવીર કુંતલ અને તેના ભાઈ વીરેન્દ્ર કુંતલનો પરિવાર એક વર્ષથી ભાડે રહે છે. READ MORE

ગાંધીનગરમાં કેજરીવાલનો બે કલાક સુધી ડ્રામાઃ મોદીને મળવાની મંજૂરી ન મળતા પરત ફર્યા

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે સવારે અગિયાર વાગ્યે પત્રકારોને સંબોધતાં તેમણે અગિયાર પ્રશ્નોના જવાબ મેળવવા માટે અત્યારે મોદીને મળવા જઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો. આ પછી તેઓ ત્યાંથી સીધા ગાંધીનગર જવા નીકળી
ગાંધીનગરમાં કેજરીવાલનો બે કલાક સુધી ડ્રામાઃ મોદીને મળવાની મંજૂરી ન મળતા પરત ફર્યાકેજરીવાલને ગાંધીનગર જતાં ખ-0 પર અટકાવાયા હતા. જ્યાં ગાંધીનગર પોલીસે અરવિંદ કેજરીવાલની ગાડીને રોકી હતી અને સવાલ કર્યો હતો કે તેમની પાસે મુખ્યમંત્રીને મળવા માટે કોઇ READ MORE

Thursday, March 6, 2014

પરિવારના સાત સભ્યોનું કાસળ કાઢી નાખનાર પ્રેમીઓને આજે થશે સજા

રોહતક : હરિયાણાના કબૂલપૂર ગામમાં એક જ પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દેવાના ગુનામાં દોષી સાબિત થયેલાં પ્રેમીઓ સોનમ અને તેનાં પાડોશી પ્રેમી નવીનને આજે સજા સંભળાવવામાં આવશે. બુધવારે સાંજે સોનમે જેલમાં આલુ ગોબીનું શાક અને ત્રણ ચસપાટીઓ ખાધી હતી અને પછી તે બેરેકમાં ચાલી ગઇ હતી.

પરિવારના સાત સભ્યોનું કાસળ કાઢી નાખનાર પ્રેમીઓને આજે થશે સજાજેલ અધિક્ષક શિશુપાલ સાંગવાને જણાવ્યું હતું કે મંગળવારે કોર્ટમાં દોષી જાહેર થયા બાદ બન્ને પર ખાસ નજર રાખવામાં આવી હતી. સોનમને મહિલા સેલમાં અને નવીન બેરેક નંબર READ MORE

કેજરી‘વાર’ :નોકરી-FIR માટે નાણાં,બીપીએલ કાર્ડ અમીરોને

દિલ્હીનું જંતર-મંતર હોય કે ગુજરાતના કચ્છ જિલ્લાનું દુર્ગમ ગામડું ખારોઇ હોય, કેજરીવાલ જ્યાં હોય ત્યાં હંગામો હોય જ. ભચાઉ પાસેના ખારોઇ ગામે બુધવારે સમી સાંજે કેજરીવાલ પહોંચ્યા, ત્યારે ભારે ધમાચકડી વચ્ચે ભાજપના સમર્થક મનાતા કોઇ શખ્સના પથ્થરમારાથી કેજરીવાલની કારનો કાચ તૂટી ગયો હતો. અડધા કલાકના હંગામાના કારણે 'આપ’ પ્રમુખ નર્મદાની કચ્છ કેનાલમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર જોવા આવ્યા હતા, એ કેનાલ જ નહોતા જોઇ
કેજરી‘વાર’ :નોકરી-FIR માટે નાણાં,બીપીએલ કાર્ડ અમીરોનેખારોઇ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં કથિત ગેરરીતિની જાત માહિ‌તી મેળવવા માટે 'આપ’ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ બુધવારે ઢળતી READ MORE

Wednesday, March 5, 2014

રાધનપુર : અરવિંદ કેજરીવાલની આચારસંહિતાના ભંગ બદલ અટકાયત, શંખેશ્વરમાં કાળા વાવટા


આજે સવારે અમદાવાદ આવેલા અને ત્યાંથી રાધનપુર પહોંચેલા અરવિંદ કેજરીવાલની આચારસંહિતાના ભંગ બદલ પોલીસે અટકાયત કરી છે. અત્યારે કેજરીવાલને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.  કેજરીવાલના
રાધનપુર : અરવિંદ કેજરીવાલની આચારસંહિતાના ભંગ બદલ અટકાયત, શંખેશ્વરમાં કાળા વાવટાભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિકાસના દાવાને સીધો પડકાર ફેંકવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા છે

Tuesday, March 4, 2014

ખુલાસોઃ ચાર્જશીટમાં નારાયણની 'ડેમેજ ટેકનિક’ના રહસ્યો ખુલ્યાં

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણની ધરપકડ થયા બાદ ૮૮માં દિવસે પોલીસે ચીફ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ દળદાર ચાર્જશીટના સ્ફોટક રહસ્યો પરથી ધીમેધીમે પરદો ઊઠી રહ્યો છે.

ખુલાસોઃ ચાર્જશીટમાં નારાયણની 'ડેમેજ ટેકનિક’ના રહસ્યો ખુલ્યાંઆ બાબતની તમામ માહિ‌તી આમ તો ચાર સીડી દ્વારા કોર્ટને સુપરત કરી દેવાઈ છે. નોંધનીય છે કે નારાયણ સામે જ્યારે છ ઓકટોબર ૨૦૧૩ના રોજ ગુનો નોંધાયો ત્યારબાદથી તે સતત પ૮ દિવસ સુધી  read more