વર્ષ 2014 માટે ભારત રત્ન આપવાનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ
ખાતે યોજાયો હતો. જેમાં વિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. યુએનઆર રાવ તથા ક્રિકેટર સચિન તેંડુલકરને ભારત રત્ન પદક તથા પ્રશસ્તીપત્રક
સચિને કાળા રંગનું શેરવાની પહેર્યું હતું. આ પ્રસંગે સચિનના પત્ની અંજલિ
તથા પુત્રી સારા પણ હાજર હતા. જ્યારે બંનેને પદક એનાયત કરવામાં આવ્યા
ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. read more
No comments:
Post a Comment