Wednesday, May 21, 2014

Gujarat Assembly Session Narendra Modi Farewell

ગૃહમાં તમામ સભ્યો હાજર: બેંચ થપથપાવીને નરેન્દ્ર મોદીનું અભિવાદન
વિધાનસભામાં ભારત માતા કી જયના નારા ગુંજ્યા
વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આપ્યો આવકાર
 છેલ્લા સત્રમાં મોદી ભાવુકઃ 13 વર્ષના શાસનમાં કોઈ ખામી રહી હોય તો માફ કરજો, સૌને મિચ્છામી દુક્કડમ
દેશના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને રાજ્યમાંથી આખરી વિદાય આપવા વિધાનસભાની એક ખાસ બેઠક યોજાઈ હતી. સવારે નરેન્દ્ર મોદી વિધાનસભામાં આવતાં  વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. જ્યારે ગૃહના તમામ સભ્યોએ પાટલી થપથપાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતું. ગૃહમાં 700 જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરોધ પક્ષના નેતાઓ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read More.......

Wednesday, May 14, 2014

યુવીએ 5 વર્ષ પછી ફરી ફટકારી ફાસ્ટેટ અડધી સદી, જાણો રસપ્રદ આંકડા

11 મે નો દિવસ આઈપીએલની સાતમી સિઝનનો સૌથી રોમાંચક દિવસ રહ્યો હતો. આ દિવસે બે ટીમો હારની નજીક પહોંચી ચમત્કારીક જીત મેળવી હતી. સૌથી પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે નંબર 1 ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને હરાવી હતી. આ પછી બીજી
યુવીએ 5  વર્ષ પછી ફરી ફટકારી ફાસ્ટેટ અડધી સદી, જાણો રસપ્રદ આંકડાફેબ્રુઆરીમાં યોજાયેલી આઈપીએલ-7ની હરાજીના સમયથી યુવરાજ સિંહ ચર્ચાનો વિષય બન્યો છે. આ સિઝનમાં પ્રથમ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ તે સાવ  READ MORE

મોદીને રોકવા સોનિયાએ શરૂ કર્યો પડદા પાછળનો 'ખેલ'

ક્ઝિટ પોલનાં પરિણામો બાદ ઉત્સાહિત થઈ બીજેપીએ બહુમત સુનિશ્ચિત કરી સંસદમાં યૂપીએને નબળી પાડવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો, કોંગ્રેસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકવા માટે તેમનાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.
મોદીને રોકવા સોનિયાએ શરૂ કર્યો પડદા પાછળનો 'ખેલ' 
લોકસભામાં કોઇને પણ પૂરતી બહુમતિ નહીં મળે એવી આશા સાથે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી સરકાર બનતી રોકવા માટે કોંગ્રેસે પ્રયત્નો શરૂ કરી દીધા છે. વધુમાં, આ કામ બીજું કોઇ નહીં પણ પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષા READ MORE

અને મોદીએ અધવચ્ચે કાફલો રોકાવી બૂમ પાડી, ‘શું ચાલે છે, માસ્ટર’

ગુજરાતના લાલ નરેન્દ્ર મોદી CMમાંથી PM બનવા જઇ રહ્યાં છે. એક્ઝિટ પોલ પ્રમાણે તો લાગે છે કે મોદી દેશના વડાપ્રધાન બનશે. મોદીની આ સફર ખૂબ જ અદભુત રહી.
અને મોદીએ અધવચ્ચે કાફલો રોકાવી બૂમ પાડી, ‘શું ચાલે છે, માસ્ટર’મોદી જ્યારે અમદાવાદમાં આરએસએસની બિલ્ડિંગમાં રહેતાં હતાં, ત્યારના તેમના મિત્ર જી.એચ.માસ્ટર તેમની સાથેની કેટલીક યાદો શેર કરે છે. જી.એચ. READ MORE

મોદીને PM બનતા રોકવા આ 10 નેતાઓ લગાવશે દમ

લોકસભા ચૂંટણી ખતમ થઈ ચુકી છે અને હવે નેતાઓ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. તમામ એક્ઝિટ પોલનું માનવામાં આવે તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને સરકાર બનાવવા માટે
મોદીને PM બનતા રોકવા આ 10 નેતાઓ લગાવશે દમ 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની કમાન સંપૂર્ણપણે પોતાના હાથમાં રાખી હતી. આ ચૂંટણીમાં લડાઈ પણ સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ હતી, તો નિશ્ચિત રીતે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ક્યારેય નહીં ઈચ્છે કે ભાજપ કે મોદી, READ MORE

Tuesday, May 13, 2014

નરેન્દ્ર મોદીને નડ્યો કેજરીવાલનો 'કાંટો', સટ્ટાબજારનો ડગ્યો વિશ્વાસ

ન્યૂ દિલ્હી. 16 મે એટલે કે ચૂંટણી પરિણામોની તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ સટ્ટા બજારમાં ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે શંકાઓ વધવા લાગી છે.
નરેન્દ્ર મોદીને નડ્યો કેજરીવાલનો 'કાંટો', સટ્ટાબજારનો ડગ્યો વિશ્વાસ 
વારાણસીમાં પણ કેજરીવાલના જબરજસ્ત પ્રચાર અભિયાનના કારણે મોદીનો ભાવ ઘટ્યો છે. અહીં ચરસાચરસીના જંગને જોતાં મોદીના ભાવમાં ઘટાડો થયો છે. જોકે ગુજરાતમાં તો હજી પણ મોદીનો ભાવ ઘણો ઊંચો છે. READ MORE

થાક ઉતરે તે પહેલા મોદીને મળ્યો સંઘનો સંદેશો, 'આમ' કરવાનું છે

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સોમવારે સમાપ્ત થઈ ગયું. બાદમાં સર્વેમાં એવા અણસાર મળી રહ્યાં છે કે, આગામી સરકાર ભાજપની બનશે. આ સાથે સંઘમાં પણ વિચાર-વિમર્શ શરૂ થઈ ગયો છે. નાગપુરમાં સોમવારે સંઘના નેતાઓની એક બેઠક મળી હતી.
થાક ઉતરે તે પહેલા મોદીને મળ્યો સંઘનો સંદેશો, 'આમ' કરવાનું છે 
ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવશે, તેવા સરકારના અલગ-અલગ વિભાગોના ગુપ્ત રિપોર્ટ્સથી પણ સંઘનું મનોબળ વધ્યું છે. હવે, સરકાર કેવી રીતે બને તેની ચર્ચા સંઘ અને ભાજપના નેતાઓ નથી કરી રહ્યાં, પરંતુ તેની રણનીતિ કેવી રહેશે, READ MORE

Monday, May 12, 2014

હતાશ થતા પ્રવિણ કુમારે,ઘરની બહાર નિકળવાનું કર્યું હતું બંધ

મુંબઈ. આઇપીએલ-૭ની શરૂઆતની મેચમાં નહીં રમી શકનારા પ્રવીણકુમારને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ઝહિ‌ર ખાનના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. તેણે ચેન્નાઇ સામે રમાયેલી મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અગાઉ પ્રવીણકુમારને
હતાશ થતા પ્રવિણ કુમારે,ઘરની બહાર નિકળવાનું કર્યું હતું બંધ 
ભાવુક બનેલા પ્રવીણકુમારે વધુમાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે મેં ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હું વિચારતો હતો કે જો હું ઘરની બહાર નીકળીશ તો લોકો મને કેવા પ્રશ્નો કરશે. જોકે ધીરે ધીરે હિંમત કેળવીને મેં ઘરમાંથી READ MORE

ગુજરાતના નવા નાથનું નામ નક્કી, સાંજે પેપર ફોડી નાખે એવી વકી

મોદીની દિલ્હી જવાની સંભાવનાઓ વધી ગઈ છે, ત્યારે ગુજરાતનું સુકાન કોને સોંપવું તેનો નિર્ણય આજે સાંજે લેવાય તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. નરેન્દ્ર મોદીએ આજે સાંજે ચાર વાગ્યે પોતાના નિવાસ સ્થાને સરકારના સિનિયર મંત્રીઓ અને ભાજપના કોર ગ્રુપના નેતાઓની એક સંયુક્ત બેઠક બોલાવી છે.
ગુજરાતના નવા નાથનું નામ નક્કી, સાંજે પેપર ફોડી નાખે એવી વકી 
બીજી તરફ છત્તીસગઠના મુખ્યમંત્રી ડો. રમણ સિંહે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમની વચ્ચે સત્તીસગઢમાં સંભવિત સ્થિતિ READ MORE

વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે FIR, મોદીવાળી ભારે પડી

લોકસભાની ચૂંટણીમાં નવમા અને અંતિમ તબક્કા હેઠળ હાલમાં 41 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ કલાકે પર્ણ થશે. આ સાથે જ સાતમી એપ્રિલે શરૂ થયેલો સત્તાના સંગ્રામનો મતદાનનો તબક્કો પૂર્ણ થઈ જશે
Live:વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે FIR, મોદીવાળી ભારે પડી 
અંતિમ તબક્કામાં સૌથી વધુ ૧૮ બેઠકો માટે યુપીમાં મતદાન થશે. તે બાદ પ‌શ્ચિ‌મ બંગાળની ૧૭ અને બિહારની ૬ બેઠકો માટે મતદાન થશે.આજે વારાણસીની બેઠક પર નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, આઝમગઢની બેઠક પર  READ MORE

Friday, May 9, 2014

જાણો, મોદી પગે લાગ્યા બાદ ચર્ચામાં આવેલા 116 વર્ષનાં વૃદ્ધ વિશે

બીજેપીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી કાશીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનાં બોડીગાર્ડ રહી ચૂકેલા નિઝામુદ્દીન (116)નાં પગે લાગ્યા હતા. તેમણે મંચ પરથી તેમની ઉંમર જણાવતા તેમનાં પ્રત્યે સમ્માન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કર્નલ 50 કિમી દૂરથી
જાણો, મોદી પગે લાગ્યા બાદ ચર્ચામાં આવેલા 116 વર્ષનાં વૃદ્ધ વિશે 
મોદી પગે લાગતા નિઝામુદ્દીન સમાચારોમાં આવી ગયા છે. તેમણે બીજા વિશ્વયુદ્ધમાં નેતાજી સાથે ખભાથી ખભા મિલાવીને લડાઇ લડી હતી. આજે તેમની ઉમર 116 વર્ષ અને તેમની પત્નીની ઉંમર 105 વર્ષ જણાવાય છે. ઉંમરમાં સદીને વટાવનાર આ READ MORE

કિસી ઔર કી હોગી તો મુશ્કિલ હોગી : આશિકે નવવધૂને ધરબી ગોળીઓ

મધ્યપ્રેદશના ભોપાલમાં એક સનસનાટી ભરી ઘટના ઘટી છે. અહીં સ્ટેજ પર માથા ફરેલા પ્રેમીએ દુલ્હન ઉપર ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન છોકરીનું મોત થઈ ગયું હતું. એટલે ભીડે આરોપીને ફટકાર્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે તેની પાસેથી કટ્ટો જપ્ત કર્યો છે.
કિસી ઔર કી હોગી તો મુશ્કિલ હોગી : આશિકે નવવધૂને ધરબી ગોળીઓ 
સુંદરવન કોહિનુર મેરેજ ગાર્ડનમાં ગુરૂવારે રાત્રે ગાંધી મેડિકલ કોલેજના શિશુ રોગ વિભાગમાં પદસ્થ જયશ્રી નામદેવના લગ્ન એ જ કોલેજમાં સર્જરીમાં પીજી કરી રહેલા ડૉ. રોહિત નામદેવની સાથે લગ્ન થઈ રહ્યા હતા. વરમાળા બાદ દુલ્હા-દુલ્હનને લોકો અભિનંદન પાઠવી રહ્યાં હતા. READ MORE

ECને મોદીનો ‘પંચ’: એક ઝલક આપી પહોંચ્યા હાઇટેક ઓફિસમાં

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીમાં રોડ શો કરતા ભાજપની ઓફિસે પહોંચી ગયા છે. ત્યાં મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ. જોકે,
ECને મોદીનો ‘પંચ’: એક ઝલક આપી પહોંચ્યા હાઇટેક ઓફિસમાં 
શહેરની વચ્ચે 11 માળના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર નરેન્દ્ર મોદી ની હાઇટેક ઓફિસ બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગ થી પ્રાચીન કાશી નગરીનો દિલકશ નજારો દેખાય છે. મોદી પહેલી વખત આ ઓફિસમાં પહોંચ્યા છે. READ MORE

સુરતઃ ત્રણ બાળકોની હત્યા કરી માતા-પિતાએ ફાંસો ખાતા ચકચાર

સુરતમાં આજે વહેલી સવારે એક જ પરિવારના પાંચ લોકોના હત્યા આપઘાતથી ચકચાર મચી જવા પામી છે.પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા એક જ પરિવારના ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ માતાપિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
સુરતઃ ત્રણ બાળકોની હત્યા કરી માતા-પિતાએ ફાંસો ખાતા ચકચાર 
ઘટનાની મળતી વિગતો પ્રમાણે વાત કરીએ, તો સુરતના પાંડેસરા વિસ્તારના પ્લોટ નંબર ૩૨૨માં આજે મળસ્કે એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતાં. પરિવારના માતા પિતાએ સૌ પ્રથમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી READ MORE

Thursday, May 8, 2014

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેને વધારી આ લોકોની મુશ્કેલી

વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષાની જવાબદારી સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) અત્યારે સૌથી મોટી દુવિધામાં ફસાયું છે. તેમની આ દુવિધાનું કારણ નરેન્દ્ર મોદી નહીં પરંતુ તેમની પત્ની જશોદાબેન છે.
નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેને વધારી આ લોકોની મુશ્કેલી! 
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો, તેમની પત્ની જશોદાબેનને સુરક્ષા આપવી કે નહીં, તે નિર્ણય સ્પેશ્યિલ પ્રોટેક્શન ગ્રૂપને લેવો જ પડશે. એસપીજીમાં મોદીનાં માતા હીરાબેનને સુરક્ષા આપવી કે નહીં, તે બાબતે તો ચર્ચા થઈ જ રહી છે. READ MORE

Wednesday, May 7, 2014

અમેઠીમાં બૂથ કેપ્ચરિંગનો આપે બહાર પાડ્યો વીડિયો, ચૂંટણી પંચે આરોપો નકાર્યા

લોકસભાની ચૂંટણીઓના આઠમા તબક્કાની બેઠકમાં બુધવારે 64 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું હતું. લગભગ 900 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. મતદાનનો સમય સવારે સાથી સાંજે છ વાગ્યા સુધીનો છે. જો કે, બિહારના અમુક નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ચાર કલાકે જ મતદાન સમાપ્ત થઈ જશે
LIVE: અમેઠીમાં બૂથ કેપ્ચરિંગનો આપે બહાર પાડ્યો વીડિયો, ચૂંટણી પંચે આરોપો નકાર્યા 
જમ્મુ અને કાશ્મીરની બે, યુપીની 15, પશ્ચિમ બંગાળની છ, સાથે હિમાચલપ્રદેશની તમામ ચાર અને ઉત્તરાખંડની તમામ પાંચ બેઠકો પર મતદાન થશે. સીમાંધ્રમાં READ MORE

જાણો, મોદી વિશે શું વિચારે છે આ 10 જાણીતા મુસ્લિમ આગેવાનો

બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર લાગેલા 2002નાં રમખાણોનાં દાગ હજું ધોવાયા નથી. દેશનાં લઘુમતિ સમુદાય તરફથી થોડા થોડા સમયે મોદી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં તે બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર છે
જાણો, મોદી વિશે શું વિચારે છે આ 10 જાણીતા મુસ્લિમ આગેવાનોરામ જન્મ મંદિર-બાબરી મસ્જિદ કોર્ટ કેસમાં સૌથી જૂના વાદીઓમાંથી એક છે હાશિમ અંસારી. મોદીનાં પીએમ બનવાની સંભાવનાઓ અંગે અંસારીનું કહેવું છે કે, 'મોદીને સજા મળવી જોઇતી હતી. 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે તેમણે અયોધ્યા READ MORE

Tuesday, May 6, 2014

માનનીય નરેન્દ્રભાઇ, આપે જ કહેલી એ વાત આપને યાદ દેવડાવવી છે

લોકસભાની ચૂંટણીમાં હવે માત્ર બે જ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. સોમવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગાંધીઓના ગઢ ગણાતા મતવિસ્તર અમેઠીમાં જઇ પ્રચાર કર્યો હતો. મોદી વડોદરા સિવાય વારાણસી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
માનનીય નરેન્દ્રભાઇ, આપે જ કહેલી એ વાત આપને યાદ દેવડાવવી છે 
રાખ્યું હતું. ગત વરસે શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા બાળકો સાથેના સંવાદ કાર્યક્રમમાં તેમણે જે વાતો કરી હતી તે જાણીને તો એમ લાગે કે મોદીએ ક્યારેય આ સપનું તો જોયું જ નહીં હોય. તો, બીજી તરફ એજ સંવાદમાં તેમને  આપ આવતા વર્ષે વડાપ્રધાન READ MORE

અમેઠી: મોદીના પાંચ દમદાર ડાયલોગ, રસપ્રદ બન્યો મુકાબલો

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોમવારે નેહરુ-ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર સીધા પ્રહાર કર્યાં હતા. મોદીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને જવાબ આપતા કહ્યું હતું કે,
અમેઠી: મોદીના પાંચ દમદાર ડાયલોગ, રસપ્રદ બન્યો મુકાબલો
સોમવારે પ્રચારના અંતિમ દિવસે મોદીએ અહીં ચૂંટણી રેલી કરી તો બધાની નજર આ બેઠક પર મંડાયેલી હતી. રાજકીય જાણકારોના કહેવા પ્રમાણે, દાયકાઓ બાદ અમેઠીમાં  READ MORE

વારાણસી: મોદી સમર્થકોને કેજરીવાલના સાત સવાલ, ટોપીવાળા મૌલાના પણ મેદાને

વારાણસીમાં બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીને ઘેરવા માટે બધા વિરોધીઓએ પૂરેપૂરું જોર લગાવી દીધું છે. 2011માં ગુજરાતનાં સીએમ નરેન્દ્ર મોદીએ ઇમામ મહેંદી હસન બાબા તરફથી ભેટમાં આપવામાં આવેલી ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.
વારાણસી: મોદી સમર્થકોને કેજરીવાલના સાત સવાલ, ટોપીવાળા મૌલાના પણ મેદાને 
બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ એક ખાસ રણનીતિ હેઠળ મોદી સમર્થકોનો મોહભંગ કરવા માટે તેમને કેટલાક ખાસ પ્રશ્નો પૂછી રહ્યા છે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કેટલાક બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ પણ  READ MORE 

Monday, May 5, 2014

કપાટ ખુલ્યા બાદ કેદારનાથની પહેલી તસવીર, રસ્તા હજુ પણ છે જોખમી

કેદારનાથ ધામના કપાટ રવિવારે ભકતો માટે ખૂલી ગયા હતા. કેદારનાથ યાત્રા ફરી શરૂ થઈ ગઈ. પહેલા દિવસે ૧,૨૫૨ (આંકડામાં સુરક્ષાકર્મી અને રસ્તો બનાવનારી ટીમના લોકો સામેલ છે.) લોકોએ મંદિરના દર્શન કર્યા, જોકે પાછલા વર્ષે આ આંકડો ૧૫,૦૦૦થી પણ વધારે હતો.

કપાટ ખુલ્યા બાદ કેદારનાથની પહેલી તસવીર, રસ્તા હજુ પણ છે જોખમી

સોનપ્રયાગથી કેદારનાથ સુધી તમને શિવભકતોનો નહીં, ડાઇનામાઇટનો ઘોંઘાટ મળશે. આ એ જ વિસ્તાર છે, જયાં પ્રકતિના સંરક્ષણ માટે કયારેક મોટેથી બોલવા સામે પ્રતિબંધ હતો. READ MORE

PM ન બને તો મોદી શું કરશે? જાણો આગામી રણનીતિ

ભાજપને આશા છે કે, મોદીની 'લહેર'ની ઉપર ભાજપ સત્તા ઉપર આવશે. એટલે જ ભાજપની સંભવિત કેબિનેટ અંગે મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ પણ છે કે, જો સત્તાની ચાવી ભાજપ કે એનડીએને ન મળી તો મોદી શું કરશે? તેઓ
PM ન બને તો મોદી શું કરશે? જાણો આગામી રણનીતિ 
આવા અનેક સવાલો અંગે ભાજપ હાલમાં નથી વિચારી રહ્યું. આમ છતાં વર્ષ 2004ના સર્વેક્ષણો દરમિયાન ટોચ પર રહેનાર ભાજપ 2014માં પણ એ જ વાતનું પુનરાવર્તન થાય તો મોદીના ભવિષ્ય અંગે સવાલ ઊભા READ MORE

Saturday, May 3, 2014

મોદી લહેર વચ્ચે ગુજરાતમાં તમામ બેઠકો જીતવાની શક્યતા ધૂંધળી

લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. આ માટે પ્રચાર અભિયાનને યુદ્ધના ધોરણે સજ્જ કરીને એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. રાજ્યમાં મતદાન પૂરું થતા પ્રચાર
મોદી લહેર વચ્ચે ગુજરાતમાં તમામ બેઠકો જીતવાની શક્યતા ધૂંધળી 
ભાજપ દ્વારા કરાયેલી સમીક્ષામાં મિશન ૨૬ સફળ થતું હોય તેવા નિર્દેશનો સાંપડતા નથી. ઊંચું મતદાન મોદીની લહેરને કરાણે થયું હોવાનું તારણ બહાર આવ્યું છે. ૨૬ પૈકી ૨૩થી વધારે બેઠકો જીતી શકાય તેવું સમીક્ષામાં READ MORE

Friday, May 2, 2014

દિગ્વિજયસિંહના લેડી લવ ટીવી એન્કર અમૃતા રાય વિશે બધું જ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ હાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ નિવેદનના કારણે નહીં, પરંતુ પ્રેમને કારણે ચર્ચામાં છે. દિલ્હીમાં લાંબા સમયથી દિગ્વિજયસિંહ તથા પત્રકાર અમૃતા રાયના સંબંધો અંગે ચર્ચ
દિગ્વિજયસિંહના લેડી લવ ટીવી એન્કર અમૃતા રાય વિશે બધું જ 
અમૃતા રાયના કહેવા પ્રમાણે, તેમનું ઈમેલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેમણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં આઈટી એક્ટની કલમ 66-એ (ઈમેલ એકાઉન્ટ હેક કરવા) તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ 509 (મહિલાના ચરિત્રનું હનન કરવું) હેઠળ ફરિયાદ READ MORE
  

મોદી જો ભાઈબંધી પુરવાર કરે તો રાજકારણ છોડી દઈશ: અહેમદ પટેલના દાવાથી રાજકીય ગરમી

કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્રી પ્રિયંકા વાડ્રાની તીખી પ્રતિક્રિયા બાદ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી કાર્યાલય દ્વારા નવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે ક
મોદી જો ભાઈબંધી પુરવાર કરે તો રાજકારણ છોડી દઈશ: અહેમદ પટેલના દાવાથી રાજકીય ગરમી 
દુરદર્શન દ્વારા મોદીનો ઈન્ટર્વ્યૂ કથિત રીતે તા. 25મી એપ્રિલે લેવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ કોઈપણ જાતની જાહેરાત કે પ્રચાર વિના તા. 27મીના પ્રસારિત કરી દેવાયો હતો. ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલને  READ MORE

Thursday, May 1, 2014

સ્ટેટ્સ રિપોર્ટ: મોદીને PM બનાવવા રાજનાથને હરાવવાના સૂત્રો

તેઓ મુસ્લિમોને મળવા જઈ રહ્યા છે, મુસ્લિમોની ટોપી પહેરીને દરગાહો ઉપર માથું ટેકવી રહ્યાં છે. મુસ્લિમ ધર્મગુરુઓને મળીને ટેકો માગી રહ્યા છે. ચર્ચમાં જઈને આર્શીવાદ લઈ રહ્યા છે. મંદિરોના આંટાફેરા મારી રહ્યા છે. એન. ડી. તિવારી જેવા વડીલોના પગે લાગી રહ્યા છે
સ્ટેટ્સ રિપોર્ટ: મોદીને PM બનાવવા રાજનાથને હરાવવાના સૂત્રો 
સાથે જ તેમની તાકાત દેખાડવાની પણ. એમ માનવામાં આવે છે કે એનડીએ બહુમતીથી થોડે દૂર રહી જશે તો મોદીના બદલે રાજનાથ જ મોદીની જગ્યાએ વડાપ્રધાન બનશે. તેના કારણે જ મોદીના ટેકેદારોએ લખનઉમાં સૂત્ર બનાવ્યું  READ MORE

દિગ્વિજય સિંહે અમૃતા રાય સાથેના 'અંગત સંબંધો' સ્વીકાર્યા

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે બુધવારે ટ્વિટર પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કબૂલાત કરી કે પત્રકાર અમૃતા રાય સાથે તેમના સંબંધ છે. દિગ્વિજયના માત્ર પાંચ મિનિટ પછી અમૃતાએ પણ બે ટ્વિટ કર્યા છે. કહેવાનો એક જ મતલબ હતો કે ટૂંક સમયમાં જ બન્ને લગ્ન કરવાનાં છે. ૪૨ વર્ષની અમૃતા રાય હાલમાં
દિગ્વિજય સિંહે અમૃતા રાય સાથેના 'અંગત સંબંધો' સ્વીકાર્યા 
ખરેખર મંગળવારે મોડી રાત્રે દિગ્વિજયસિંહ અને અમૃતાના ફોટા અને વીડિયો સોશ્યલ સાઇટ પર જાહેર થઇ ગયા હતા. સૌથી પહેલા ભાજપના નેતા નીતિન ગડકરીએ આ ફોટાની ટ્વિટ કરી હતી. બુધવારે બપોર સુધી આ વાઈરલ થઇ ગયું હતું. READ MORE