માત્ર 49 દિવસમાં જ દિલ્હીના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દેનારા અરવિંદ
કેજરીવાલ અંગે આપના સ્થાપકો પૈકી એક પ્રશાંત ભૂષણે કહ્યું કે તેઓ ઈચ્છતા ન
હતા કે કેજરીવાલ સરકારનું પતન થાય, પરંતુ
હવે એ સ્પષ્ટ છે કે કેન્દ્ર સુધી સત્તા પર પહોંચવું હોય તો લડાઇ નરેન્દ્ર મોદી સાથે જ છે. આ ઉપરાંત કેજરીવાલે ભાષણથી સંકેત આપી દીધા. હવે તેમના નિશાન પર સૌથી વધુ મોદી જ રહેશે. ચૂંટણીમાં મોદી read more
No comments:
Post a Comment