મહાશિવરાત્રિનાં મેળામાં આજે ભવનાથમાં હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી પડી
હતી. આજે સવારથી લઇને રાત સુધી ભાવિકોની સંખ્યા પાંચ લાખને આંબી ગઇ હતી.
રાત્રે નાગાબાવાઓનાં સરઘસ અને શાહી
મહાશિવરાત્રિનો મેળો ગઇકાલે બપોર બાદ તેની પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો હતો.
જોકે, ગઇકાલે સાંજથી ભાવિકોની કતારોમાં વધારો થતાં એસપીએ ગઇકાલથીજ
દ્વિચક્રી સહિત તમામ પ્રકારનાં Read more
No comments:
Post a Comment