મુંબઈ. આઇપીએલ-૭ની શરૂઆતની મેચમાં નહીં રમી શકનારા પ્રવીણકુમારને
મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ઝહિર ખાનના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યો
હતો. તેણે ચેન્નાઇ સામે રમાયેલી મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
અગાઉ પ્રવીણકુમારને
ભાવુક બનેલા પ્રવીણકુમારે વધુમાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે મેં
ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હું વિચારતો હતો કે જો હું
ઘરની બહાર નીકળીશ તો લોકો મને કેવા પ્રશ્નો કરશે. જોકે ધીરે ધીરે હિંમત
કેળવીને મેં ઘરમાંથી READ MORE
No comments:
Post a Comment