વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષાની
જવાબદારી સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) અત્યારે સૌથી મોટી
દુવિધામાં ફસાયું છે. તેમની આ દુવિધાનું કારણ નરેન્દ્ર મોદી નહીં પરંતુ તેમની પત્ની જશોદાબેન છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો, તેમની પત્ની જશોદાબેનને સુરક્ષા આપવી
કે નહીં, તે નિર્ણય સ્પેશ્યિલ પ્રોટેક્શન ગ્રૂપને લેવો જ પડશે. એસપીજીમાં
મોદીનાં માતા હીરાબેનને સુરક્ષા આપવી કે નહીં, તે બાબતે તો ચર્ચા થઈ જ રહી
છે. READ MORE
No comments:
Post a Comment