Thursday, May 8, 2014

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેને વધારી આ લોકોની મુશ્કેલી

વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષાની જવાબદારી સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) અત્યારે સૌથી મોટી દુવિધામાં ફસાયું છે. તેમની આ દુવિધાનું કારણ નરેન્દ્ર મોદી નહીં પરંતુ તેમની પત્ની જશોદાબેન છે.
નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેને વધારી આ લોકોની મુશ્કેલી! 
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો, તેમની પત્ની જશોદાબેનને સુરક્ષા આપવી કે નહીં, તે નિર્ણય સ્પેશ્યિલ પ્રોટેક્શન ગ્રૂપને લેવો જ પડશે. એસપીજીમાં મોદીનાં માતા હીરાબેનને સુરક્ષા આપવી કે નહીં, તે બાબતે તો ચર્ચા થઈ જ રહી છે. READ MORE

No comments:

Post a Comment