લોકસભાની ચૂંટણીમાં હવે માત્ર બે જ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. સોમવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગાંધીઓના ગઢ ગણાતા મતવિસ્તર અમેઠીમાં જઇ પ્રચાર કર્યો હતો. મોદી વડોદરા સિવાય વારાણસી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
રાખ્યું હતું. ગત વરસે શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા બાળકો સાથેના સંવાદ
કાર્યક્રમમાં તેમણે જે વાતો કરી હતી તે જાણીને તો એમ લાગે કે મોદીએ ક્યારેય
આ સપનું તો જોયું જ નહીં હોય. તો, બીજી તરફ એજ સંવાદમાં તેમને આપ આવતા
વર્ષે વડાપ્રધાન READ MORE
No comments:
Post a Comment