લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ
ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. આ માટે પ્રચાર
અભિયાનને યુદ્ધના ધોરણે સજ્જ કરીને એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
રાજ્યમાં મતદાન પૂરું થતા પ્રચાર
ભાજપ દ્વારા કરાયેલી સમીક્ષામાં મિશન ૨૬ સફળ થતું હોય તેવા નિર્દેશનો
સાંપડતા નથી. ઊંચું મતદાન મોદીની લહેરને કરાણે થયું હોવાનું તારણ બહાર
આવ્યું છે. ૨૬ પૈકી ૨૩થી વધારે બેઠકો જીતી શકાય તેવું સમીક્ષામાં READ MORE
No comments:
Post a Comment