Wednesday, May 7, 2014

જાણો, મોદી વિશે શું વિચારે છે આ 10 જાણીતા મુસ્લિમ આગેવાનો

બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર લાગેલા 2002નાં રમખાણોનાં દાગ હજું ધોવાયા નથી. દેશનાં લઘુમતિ સમુદાય તરફથી થોડા થોડા સમયે મોદી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં તે બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર છે
જાણો, મોદી વિશે શું વિચારે છે આ 10 જાણીતા મુસ્લિમ આગેવાનોરામ જન્મ મંદિર-બાબરી મસ્જિદ કોર્ટ કેસમાં સૌથી જૂના વાદીઓમાંથી એક છે હાશિમ અંસારી. મોદીનાં પીએમ બનવાની સંભાવનાઓ અંગે અંસારીનું કહેવું છે કે, 'મોદીને સજા મળવી જોઇતી હતી. 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે તેમણે અયોધ્યા READ MORE

No comments:

Post a Comment