Friday, May 9, 2014

સુરતઃ ત્રણ બાળકોની હત્યા કરી માતા-પિતાએ ફાંસો ખાતા ચકચાર

સુરતમાં આજે વહેલી સવારે એક જ પરિવારના પાંચ લોકોના હત્યા આપઘાતથી ચકચાર મચી જવા પામી છે.પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા એક જ પરિવારના ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ માતાપિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
સુરતઃ ત્રણ બાળકોની હત્યા કરી માતા-પિતાએ ફાંસો ખાતા ચકચાર 
ઘટનાની મળતી વિગતો પ્રમાણે વાત કરીએ, તો સુરતના પાંડેસરા વિસ્તારના પ્લોટ નંબર ૩૨૨માં આજે મળસ્કે એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતાં. પરિવારના માતા પિતાએ સૌ પ્રથમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી READ MORE

No comments:

Post a Comment