સુરતમાં આજે વહેલી સવારે એક જ પરિવારના પાંચ લોકોના હત્યા આપઘાતથી ચકચાર
મચી જવા પામી છે.પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા એક જ
પરિવારના ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ માતાપિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી
જવા પામી છે
ઘટનાની મળતી વિગતો પ્રમાણે વાત કરીએ, તો સુરતના પાંડેસરા વિસ્તારના પ્લોટ
નંબર ૩૨૨માં આજે મળસ્કે એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતાં. પરિવારના
માતા પિતાએ સૌ પ્રથમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી READ MORE
No comments:
Post a Comment