Monday, May 5, 2014

કપાટ ખુલ્યા બાદ કેદારનાથની પહેલી તસવીર, રસ્તા હજુ પણ છે જોખમી

કેદારનાથ ધામના કપાટ રવિવારે ભકતો માટે ખૂલી ગયા હતા. કેદારનાથ યાત્રા ફરી શરૂ થઈ ગઈ. પહેલા દિવસે ૧,૨૫૨ (આંકડામાં સુરક્ષાકર્મી અને રસ્તો બનાવનારી ટીમના લોકો સામેલ છે.) લોકોએ મંદિરના દર્શન કર્યા, જોકે પાછલા વર્ષે આ આંકડો ૧૫,૦૦૦થી પણ વધારે હતો.

કપાટ ખુલ્યા બાદ કેદારનાથની પહેલી તસવીર, રસ્તા હજુ પણ છે જોખમી

સોનપ્રયાગથી કેદારનાથ સુધી તમને શિવભકતોનો નહીં, ડાઇનામાઇટનો ઘોંઘાટ મળશે. આ એ જ વિસ્તાર છે, જયાં પ્રકતિના સંરક્ષણ માટે કયારેક મોટેથી બોલવા સામે પ્રતિબંધ હતો. READ MORE

No comments:

Post a Comment