કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે બુધવારે ટ્વિટર
પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કબૂલાત કરી કે પત્રકાર અમૃતા રાય સાથે
તેમના સંબંધ છે. દિગ્વિજયના માત્ર પાંચ મિનિટ પછી અમૃતાએ પણ બે ટ્વિટ કર્યા
છે. કહેવાનો એક જ મતલબ હતો કે ટૂંક સમયમાં જ બન્ને લગ્ન કરવાનાં છે. ૪૨
વર્ષની અમૃતા રાય હાલમાં
ખરેખર મંગળવારે મોડી રાત્રે દિગ્વિજયસિંહ અને અમૃતાના ફોટા અને વીડિયો
સોશ્યલ સાઇટ પર જાહેર થઇ ગયા હતા. સૌથી પહેલા ભાજપના નેતા નીતિન ગડકરીએ આ
ફોટાની ટ્વિટ કરી હતી. બુધવારે બપોર સુધી આ વાઈરલ થઇ ગયું હતું. READ MORE
No comments:
Post a Comment