વારાણસી: મોદી સમર્થકોને કેજરીવાલના સાત સવાલ, ટોપીવાળા મૌલાના પણ મેદાને
વારાણસીમાં બીજેપીનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીને
ઘેરવા માટે બધા વિરોધીઓએ પૂરેપૂરું જોર લગાવી દીધું છે. 2011માં ગુજરાતનાં
સીએમ નરેન્દ્ર મોદીએ ઇમામ મહેંદી હસન બાબા તરફથી ભેટમાં આપવામાં આવેલી
ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.
બીજી બાજુ અરવિંદ કેજરીવાલ
પણ એક ખાસ રણનીતિ હેઠળ મોદી સમર્થકોનો મોહભંગ કરવા માટે તેમને કેટલાક ખાસ
પ્રશ્નો પૂછી રહ્યા છે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કેટલાક
બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ પણ READ MORE
No comments:
Post a Comment