Thursday, May 1, 2014

સ્ટેટ્સ રિપોર્ટ: મોદીને PM બનાવવા રાજનાથને હરાવવાના સૂત્રો

તેઓ મુસ્લિમોને મળવા જઈ રહ્યા છે, મુસ્લિમોની ટોપી પહેરીને દરગાહો ઉપર માથું ટેકવી રહ્યાં છે. મુસ્લિમ ધર્મગુરુઓને મળીને ટેકો માગી રહ્યા છે. ચર્ચમાં જઈને આર્શીવાદ લઈ રહ્યા છે. મંદિરોના આંટાફેરા મારી રહ્યા છે. એન. ડી. તિવારી જેવા વડીલોના પગે લાગી રહ્યા છે
સ્ટેટ્સ રિપોર્ટ: મોદીને PM બનાવવા રાજનાથને હરાવવાના સૂત્રો 
સાથે જ તેમની તાકાત દેખાડવાની પણ. એમ માનવામાં આવે છે કે એનડીએ બહુમતીથી થોડે દૂર રહી જશે તો મોદીના બદલે રાજનાથ જ મોદીની જગ્યાએ વડાપ્રધાન બનશે. તેના કારણે જ મોદીના ટેકેદારોએ લખનઉમાં સૂત્ર બનાવ્યું  READ MORE

No comments:

Post a Comment