કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના
પુત્રી પ્રિયંકા વાડ્રાની તીખી પ્રતિક્રિયા બાદ ભાજપના વડાપ્રધાનપદના
ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી કાર્યાલય દ્વારા નવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે ક
દુરદર્શન દ્વારા મોદીનો ઈન્ટર્વ્યૂ કથિત રીતે તા. 25મી એપ્રિલે લેવામાં
આવ્યો હતો અને બે દિવસ બાદ કોઈપણ જાતની જાહેરાત કે પ્રચાર વિના તા. 27મીના
પ્રસારિત કરી દેવાયો હતો. ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલને READ MORE
No comments:
Post a Comment