Monday, May 12, 2014

ગુજરાતના નવા નાથનું નામ નક્કી, સાંજે પેપર ફોડી નાખે એવી વકી

મોદીની દિલ્હી જવાની સંભાવનાઓ વધી ગઈ છે, ત્યારે ગુજરાતનું સુકાન કોને સોંપવું તેનો નિર્ણય આજે સાંજે લેવાય તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. નરેન્દ્ર મોદીએ આજે સાંજે ચાર વાગ્યે પોતાના નિવાસ સ્થાને સરકારના સિનિયર મંત્રીઓ અને ભાજપના કોર ગ્રુપના નેતાઓની એક સંયુક્ત બેઠક બોલાવી છે.
ગુજરાતના નવા નાથનું નામ નક્કી, સાંજે પેપર ફોડી નાખે એવી વકી 
બીજી તરફ છત્તીસગઠના મુખ્યમંત્રી ડો. રમણ સિંહે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમની વચ્ચે સત્તીસગઢમાં સંભવિત સ્થિતિ READ MORE

No comments:

Post a Comment