લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.45 વાગ્યે રાણીપ મતદાન મથકે પહોંચ્યા હતા. તેમજ લોકોની ભારે જનમેદની વચ્ચેથી પસાર થઈને મતદાન કર્યું હતું.
રાણીપ મતદાન મથકે વોટિંગ કર્યા પછી નરેન્દ્ર મોદીએ પત્રકારાનો સંબોધતાં
જણાવ્યું હતું કે, ચૂંટણી આશાનું કિરણ છે. ચૂંટણી નવો ભરોસો લઈને આવી છે. આ READ MORE
No comments:
Post a Comment