Tuesday, September 10, 2013

જોધપુરની એ રાતે આસારામે મારું બધું જ છીનવી લીધું: પીડિતાની આપવીતી

મારું જીવન પહેલાં જેવું રહ્યું નથી. એ રાત મારા જીવનમાં કેર બનીને આવી. હું ક્યારેય એ બધું ભૂલી શકીશ નહીં. આસારામે અમારાં સ્વપ્નો રોળી નાખ્યાં... કાલ સુધી હું સીએ બનવા માગતી હતી પરંતુ હવે આવા લોકોને પાઠ ભણાવવા માટે આઇએએસ બનીશ. એના માટે મને ગમે તેટલો ભારે સંઘર્ષ કેમ ન કરવો પડે. બસ આ ખરાબ સમય પસાર થઇ જાય.

આ ઉત્તર પ્રદેશનું એક નાનકડું શહેર છે. મેઇન રોડ પર એક ટ્રાન્સપોર્ટ કંપની અને તેના પર બે માળનું મકાન પોલીસની સુરક્ષામાં છે. Read more visit@ http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment