Thursday, September 12, 2013

મોદીએ રમી ‘શતરંજી ચાલ’! દિલ્હીમાં રાજનાથે અડવાણીને કર્યા ‘મહાત’?

દિલ્હીમાં મોદીના નામને મંજૂરી આપવા માટે પક્ષપ્રમુખ રાજનાથસિંહ દિવસભર દોડધામ કરતા રહ્યા અને મોદી વિરોધીઓ સામે રીતસર કાકલૂદી કરી. અડવાણી જોકે અટલ રહ્યા. બીજી બાજુ ગાંધીનગરમાં મોદીએ તેમના વિરોધીઆને 'પોતાના’ કરવા માટે ફાયરફાઇટિંગનું કામ ફોન મારફત કર્યું. મોદી અને રાજનાથ દિવસભર સંપર્કમાં રહ્યા. એકથી વધુ વાર બંને પક્ષેથી ફાયરફાઇટિંગ અંગે વાત થઇ.

આટલા બધા રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે પણ નરેન્દ્ર મોદીનો દૈનિક ક્રમ અને સરકારી કાર્યક્રમ યથાવત રહ્યો. ગુરૂવારે સવારે પ.૩૦ વાગ્યે ઉગેલા મોદીના દિવસ દરમિયાન ભારતીય કિસાન મોરચાની મિટીંગમાં સવારે ૧૦થી ૧ વાગ્યા દરમિયાન તેમણે હાજરી આપી. બાદમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ,બેંકિંગ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અંગેની ચાર સરકારી મીટીંગોમાં મોદીએ ભાગ લીધો.  Read more at visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment