Tuesday, September 10, 2013

ખુદ આસારામે જ મહિલા વૈધ્યને બોલાવવા મોકલ્યો હતો પત્ર

સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપમાં જેલમાં બંદ આસારામે મહિલા વૈધ્યની માગણી કરીને જે પત્ર મોકલ્યો હતો તે અસલ છે. આસારામના વકીલોએ મંગળવારે તેની પુષ્ટિ કરી છે

 અગાઉ, વકીલોએ તેને બનાવટી ગણાવ્યો હતો. ખરેખર આસારામે ચોથી સપ્ટેમ્બરે કોર્ટને પત્ર મોકલ્યો હતો કે, તેમને ત્રિનાડી શૂલ નામની બીમારી છે. તેનો ઇલાજ તેઓ પોતાના જુનાં મહિલા વૈધ્ય નીતા પાસે કરાવવા માગે છે.
Read more visit@ http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment