Friday, September 13, 2013

એલ.કે.આડવાણી: જે પોષતું તે જ મારતું - એક ભવ્ય શક્યતાનો અંત

2014ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ભારતના મુખ્ય શાસક પક્ષ ભાજપ માટે હવે ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા એ એક ઔપચારિકતા જ રહી છે ત્યારે, હજુ પણ મોદીની "સત્તા" ને સ્વીકારી નહિ શકેલા અને બે વાર વડાપ્રધાન પદની ગાડી ચૂકી ગયેલા વયોવૃદ્ધ વરિષ્ઠ નેતા એલ.કે.આડવાણી માટે આ રાજકીય સૂર્યાસ્ત ને ગરિમાથી સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. 

આજે સાંજે મળનારી ભાજપની સંસદીય બેઠકમાં મોદીના નામની સત્તાવાર જાહેરાત થવાની છે, ત્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદીની આ નિમણૂકનો વિરોધ કરી રહેલા આડવાણીજીને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment