Saturday, September 7, 2013

હેલીકોપ્ટરથી આકાશમાંથી ગણશેજી પર પુષ્પવર્ષા

સુરતમાં સિટીલાઇટ હીરાપન્ના શોપીંગ કોમ્પલેક્ષ પાસે દર વર્ષે એચ. પી. ગ્રુપનાં યુવાનો ગણશેજીની સ્થાપનાં કરે છે. આ ગ્રુપ શનિવારે ગણશેજીની સવારી કંઇ અનોખી રીતે લાવ્યા હતા. સુરતમાં પ્રથમવાર જ રોબીન્સ નામક થ્રી સીટર હેલીકોપ્ટરમાંથી ગણેશજી પર પુષ્પવર્ષા કરી હતી.



સાત રાઉન્ડ ફરી હેલીકોપ્ટરમાંથી ગુલાબ અને ગલગોટાનાં ૪૦૦ કિલો ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રોડ પરથી જતા હરકોઇ આ અનોખી યાત્રાનાં દર્શન કરવા ઉભા રહી ગયા હતા. આ રીતે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવા પાછળના આયોજન માટે લગભગ ૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment