Monday, September 23, 2013

ફ્રોમ કેન્યા ટુ પેશાવર : ત્રાસવાદના બિહામણા રૂપથી રક્તરંજિત રવિવાર

શનિવારે બપોરે કેન્યાના પાટનગર નૈરોબીના બહુમાળીય વેસ્ટગેટ સેન્ટરને અલ-શબાબ નામના એક સોમાલી ત્રાસવાદી જૂથે બાનમાં લીધું ત્યારથી લઈને અત્યાર સુધી સતત બંદૂકોની ધણધણાટી વચ્ચે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 68 લોકો માર્યા ગયા છે અને 175 ઘાયલ થયા છે. માર્યા ગયેલામાં 9 ભારતીય હોવાનું પણ બહાર આવ્યું છે. 


યુનાઈટેડ સ્ટેટસ નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટરના જણાવ્યા પ્રમાણે અલ-શબાબે આ હુમલાઓ કેન્યામાં સોમાલિયામાં થયેલા લશ્કરી ઓપરેશન્સનો  સીધો પ્રતીકારી જવાબ તરીકે ગણાવ્યો હતો. For more at visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment