Wednesday, September 11, 2013

'ઈન્દિરાના હત્યારાને ફાંસી થઈ તો શું રાજીવની હત્યા ન થઈ': દામિની કેસમાં કરાઈ દલીલો

મંગળવારે જ દિલ્હીની સાકેત કોર્ટે જાહેર કરી દીધું હતું કે, તમામ ચાર આરોપીઓ વિનય, અક્ષય, પવન અને મુકેશ  દોષિત છે. એટલે બુધવારે તેની સજા અંગે સુનાવણી થઈ હતી. આ અંગે વાદી અને પ્રતિવાદી પક્ષ તરફથી ધારદાર દલીલો ટાંકવામાં આવી હતી.

સરકારી પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આ કેસને રેરેસ્ટ-ટુ-રેર ગણીને ચારેય આરોપીઓને ફાંસીની સજા ફમાવવામાં આવે. . બચાવપક્ષના વકીલોએ વિનંતી કરી હતી કે તમામની ઉંમર નાની છે, તેમને સુધરવાની તક આપવામાં આવે. વિશેષ કરીને પવન અને મુકેશને માટે દયાની માંગણી કરવામાં આવી હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment