મંગળવારે જ દિલ્હીની સાકેત કોર્ટે જાહેર કરી દીધું હતું કે, તમામ ચાર
આરોપીઓ વિનય, અક્ષય, પવન અને મુકેશ દોષિત છે. એટલે બુધવારે તેની સજા અંગે
સુનાવણી થઈ હતી. આ અંગે વાદી અને પ્રતિવાદી પક્ષ તરફથી ધારદાર દલીલો
ટાંકવામાં આવી હતી.
સરકારી પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આ કેસને રેરેસ્ટ-ટુ-રેર ગણીને ચારેય આરોપીઓને ફાંસીની સજા ફમાવવામાં આવે. . બચાવપક્ષના વકીલોએ વિનંતી કરી હતી કે તમામની ઉંમર નાની છે, તેમને સુધરવાની તક આપવામાં આવે. વિશેષ કરીને પવન અને મુકેશને માટે દયાની માંગણી કરવામાં આવી હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/
સરકારી પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આ કેસને રેરેસ્ટ-ટુ-રેર ગણીને ચારેય આરોપીઓને ફાંસીની સજા ફમાવવામાં આવે. . બચાવપક્ષના વકીલોએ વિનંતી કરી હતી કે તમામની ઉંમર નાની છે, તેમને સુધરવાની તક આપવામાં આવે. વિશેષ કરીને પવન અને મુકેશને માટે દયાની માંગણી કરવામાં આવી હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/
No comments:
Post a Comment