Friday, September 6, 2013

ગુજરાત બંધઃ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ, ઠેરઠેર તોડફોડ, પથ્થરમા

ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને લોકોનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હોવાનો દાવો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે અને શાંતિપૂર્ણ બંધ પાળવા નીકળેલા 25 હજાર જેટલા કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરી છે.


તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાત ધારાસભ્યોને બાદ કરતાં તમામ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરના મહિલા કાર્યકરો સાથે બીજેપીના કાર્યકરોએ ગાળાગાળી કરી હતી અને સાડી પણ ખેંચી હતી. Read more at visit @ 
http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment