ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે રાજ્યપાલ કમલાજી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. આ જ મુદ્દે બંન્ને વચ્ચેની કાયદાકીય લડત ચાલી હતી.
જે જગ જાહેર છે. હવે ફરી એકવાર ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકને લઇને પાટનગર ગાંધીનગરમાં ધમધમાટ શરૂ થયો છે. આજે ગુજરાત સરકારે નવા લોકાયુક્તને લઇને ત્રણ નામો રાજ્યપાલને સૂચવ્યાં છે. For more visit@ http://www.divyabhaskar.co.in/
No comments:
Post a Comment