શનિવારે કેન્યામાં કચ્છીએ બાંધેલા મોલમાં થયેલા આતંકી હુમલામાં સતત ચાર દિવસથી જાન પર ખેલીને કેરાનો પટેલ યુવાન મહિલા અને બાળકોને બચાવી રહ્યો છે. આજે પણ તેણે ઘણાને બચાવીને સલામત બહાર લાવ્યા હતા.
આ અંગે મળતા અહેવાલ મુજબ શનિવારે મોલમાં આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા એજન્સીઓ તુરંત દોડી ગઇ હતી અને આતંકીઓને ટક્કર આપવાનું શરૂ કર્યું હતું, જેમાં રવિ વરસાણી બાદ હવે કેરાના યુવાન હરીશ રાબડિયાએ પણ જાંબાઝ રીતે કામ કર્યું હતું. For more visit@- For more visit@- http://bollywood.divyabhaskar.co.in/
આ અંગે મળતા અહેવાલ મુજબ શનિવારે મોલમાં આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા એજન્સીઓ તુરંત દોડી ગઇ હતી અને આતંકીઓને ટક્કર આપવાનું શરૂ કર્યું હતું, જેમાં રવિ વરસાણી બાદ હવે કેરાના યુવાન હરીશ રાબડિયાએ પણ જાંબાઝ રીતે કામ કર્યું હતું. For more visit@- For more visit@- http://bollywood.divyabhaskar.co.in/
No comments:
Post a Comment