Saturday, September 7, 2013

આસારામ સાથે દસ વર્ષ પહેલા ગયેલો ‘શિવા’ આવી રીતે બન્યો અરબપતિ

જોધપુરમાં એક યુવતીનું જાતિય શોષણ કરવાના આરોપ હેઠળ હાલે સળિયા પાછળ ધકેલાઇ ગયેલા મૂળ પાકિસ્તાનના અને દેશના ભાગલા બાદ કચ્છના આદિપુરને પોતાની કર્મભૂમિ બનાવનારા વિવાદાસ્પદ ધર્મગુરુ આસારામે જેમ ઠેકઠેકાણે સાચી-ખોટી રીતે સંપત્તિઓ એકત્ર કરી છે તેમ તેના ખાસ ચેલા શિવાએ પણ ભચાઉ તાલુકામાં અંદાજે ૨૫૦થી ૩૦૦ એકર જેટલી જમીનો પોતાના નામે ટૂંકાગાળામાં એકઠી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.


દસ વર્ષ પહેલાં જ છાડવારાને છોડીને જતો રહેતો સવા રામા હેઠવાડિયા અત્યારે શિવા તરીકે આસારામ સાથે સંડોવાયેલો છે અને ભચાઉ તાલુકામાં ઘણી જગ્યાઓ પર તેણે જમીનો ખરીદી છે, જે જમીનોની કિંમત અત્યારે કરોડોમાં અંકાય છે. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment