Friday, September 5, 2014

ટીચર્સ ડે: 1 અબજ 26 કરોડમાં પડશે પીએમ મોદીની પાઠશાળા, શાળાઓએ આપવો પડશે અહેવાલ

દેશના ઇતિહાસમાં પહેલી વાર આમ થઈ રહ્યું છે કે, શિક્ષક દિન નિમિત્તે શાળાઓમાં શુક્રવારે વડાપ્રધાનનું ભાષણ સંભળાવવામાં આવશે. કાર્યક્રમ બપોરે 3 વાગ્યાથી  4.45 વાગ્યા સુધી ચાલશે.
ટીચર્સ ડે: 1 અબજ 26 કરોડમાં પડશે પીએમ મોદીની પાઠશાળા, શાળાઓએ આપવો પડશે અહેવાલ
રાજ્યોને કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે, જેથી દેશની 1.80 લાખ સરકારી અને પ્રાઇવેટ શાળાઓનાં બાળકો સાથે વડાપ્રધાન વાત કરી શકે. Read More...

No comments:

Post a Comment