જમ્મુ અને કાશ્મીરમાં ભારે પૂરને કારણે આવેલા વિનાશ છતાં,
પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. પૂરના કારણે દૂરદર્શન અને આકાશવાણીનું
પ્રસારણ ઠપ થઈ ગયું છે. જોકે અહીં પાકિસ્તાની ચેનલોનું પ્રસાર ચાલુ છે.
જેની મદદથી પાકિસ્તાની ચેનલ્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને માહિતી મળી એટલે તત્કાળ કાર્યવાહી કરી અને દિલ્હીથી દૂરદર્શનનું પ્રસારણ શરૂ કરાવ્યું હતું. Read More...
જેની મદદથી પાકિસ્તાની ચેનલ્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને માહિતી મળી એટલે તત્કાળ કાર્યવાહી કરી અને દિલ્હીથી દૂરદર્શનનું પ્રસારણ શરૂ કરાવ્યું હતું. Read More...
No comments:
Post a Comment