Thursday, September 11, 2014

પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે પૂરને કારણે આવેલા વિનાશ છતાં, પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. પૂરના કારણે દૂરદર્શન અને આકાશવાણીનું પ્રસારણ ઠપ થઈ ગયું છે. જોકે અહીં પાકિસ્તાની ચેનલોનું પ્રસાર ચાલુ છે.
પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ
જેની મદદથી પાકિસ્તાની ચેનલ્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને માહિતી મળી એટલે તત્કાળ કાર્યવાહી કરી અને દિલ્હીથી દૂરદર્શનનું પ્રસારણ શરૂ કરાવ્યું હતું.  Read More...

No comments:

Post a Comment