અલ-કાયદાના સર્વોચ્ચ નેતા અયમન અલ-ઝવાહિરીએ બુધવારે એક વીડિયો સંદેશ
બહાર પાડ્યો હતો. જેમાં ભારત અને ભારતીય ઉપમહાદ્વિપમાં જેહાદ ફેલાવવા માટે
'કાયદેત અલ-જેહાદ' સંગઠનની સ્થાપનાનું એલાન કર્યું છે.
આ અહેવાલ બાદ ભારતનું ગૃહ મંત્રાલય સક્રિય બન્યું છે અને વીડિયો અંગે રિપોર્ટ મંગાવ્યો છે. Read More...
No comments:
Post a Comment