Thursday, September 4, 2014

ગુજરાતમાં જેહાદ માટે અલ-કાયદાએ બનાવી અલગ પાંખ, અમદાવાદમાં મુસ્લિમોની સેવા કરીશું: ઝવાહિરી

અલ-કાયદાના સર્વોચ્ચ નેતા અયમન અલ-ઝવાહિરીએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. જેમાં ભારત અને ભારતીય ઉપમહાદ્વિપમાં જેહાદ ફેલાવવા માટે 'કાયદેત અલ-જેહાદ' સંગઠનની સ્થાપનાનું એલાન કર્યું છે.
ગુજરાતમાં જેહાદ માટે અલ-કાયદાએ બનાવી અલગ પાંખ, અમદાવાદમાં મુસ્લિમોની સેવા કરીશું: ઝવાહિરી 
આ અહેવાલ બાદ ભારતનું ગૃહ મંત્રાલય સક્રિય બન્યું છે અને વીડિયો અંગે રિપોર્ટ મંગાવ્યો છે.  Read More...

No comments:

Post a Comment