ફાંસીની સજા નક્કી થયા બાદ નિઠારી હત્યાકાંડનો સિરિયલ કિલર સુરેન્દ્ર કોલી
ચિંતામાં રહેવા લાગ્યો છે. તા. 10મી સપ્ટેમ્બરની આજુબાજુમાં ફાંસી થવાની
વાત નક્કી થયા બાદ તેની દીનચર્યામાં અનેક પરિવર્તનો આવ્યા છે.
માસૂમોની હત્યાના દોષિત કોલીને મેરઠની હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં
આવ્યો છે. જ્યાં તેણે અનેક ધર્મગ્રંથોનું વાંચન શરૂ કરી દીધું છે. Read More...
No comments:
Post a Comment