શ્રીનગરના ચોક્કસ વિસ્તારોના લોકો માંગણી કરી રહ્યાં હતા કે, એનડીઆરએફની
ટૂકડી માત્ર તેમના જ વિસ્તારના લોકોને સહાય કરે અને આગળ ન જાય.
પરંતુ નિયમ પ્રમાણે, એનડીઆરએફ તમામ જગ્યાએ પહોંચવા માંગતું હતું. એટલે સ્થાનિકોએ એનડીઆરએફના જવાનોની ઉપર હુમલો કર્યો હતો. Read More...
No comments:
Post a Comment