Thursday, September 4, 2014

વડોદરાઃ 'મુસ્લિમ લોકો અમારા વિસ્તારમાં ઘર લે છે, અમે મતદાન નહીં કરીએ'

લોકસભાની પેટા ચૂંટણી આડે ૧૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ટાવર રોડ પરના વડીવાડી યુવક મંડળે અશાંત ધારાના કાયદાનો અમલ ન કરવા સામે વિરોધ વ્યકત કરવા મતદાનના બહિ‌ષ્કારનું એલાન આપ્યું છે.
વડોદરાઃ 'મુસ્લિમ લોકો અમારા વિસ્તારમાં ઘર લે છે, અમે મતદાન નહીં કરીએ'
વડોદરા સંસદીય બેઠક માટે ૧૩ સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે અને તેના માટેના સત્તાવાર પ્રચારના પડઘમ ૧૧મીએ સાંજે પાંચ વાગ્યાથી શાંત થઇ જશે. Read More...

No comments:

Post a Comment