Friday, September 5, 2014

J&Kમાં જળઆતંક : આસમાની આફતથી લોકોને બચાવવા આર્મી મેદાને

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂર આવતા લોકો કુદરત સામે લાચાર થઈ ગયા છે. પૂરથી લોકોને બચાવવા સેના પણ મેદાનમાં આવી ગઇ છે. આજે ભારતીય વાયુસેનાએ 14 લોકોને બચાવ્યા હતા.
J&Kમાં જળઆતંક : આસમાની આફતથી લોકોને બચાવવા આર્મી મેદાને 
. જમ્મુ-શ્રીનગર હાઇવે સતત બીજા દિવસે પણ ભૂસ્ખ્લનને કારણે બંધ રહ્યો હતો. રસ્તો બંધ હોવાના કારણે 1200 જેટલા વાહનો અધવચ્ચે ફસાઇ ગયા છે. Read More...

No comments:

Post a Comment