જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂર આવતા લોકો કુદરત સામે લાચાર થઈ
ગયા છે. પૂરથી લોકોને બચાવવા સેના પણ મેદાનમાં આવી ગઇ છે. આજે ભારતીય
વાયુસેનાએ 14 લોકોને બચાવ્યા હતા.
. જમ્મુ-શ્રીનગર હાઇવે સતત બીજા દિવસે પણ ભૂસ્ખ્લનને કારણે બંધ રહ્યો હતો.
રસ્તો બંધ હોવાના કારણે 1200 જેટલા વાહનો અધવચ્ચે ફસાઇ ગયા છે. Read More...
No comments:
Post a Comment