વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાતાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. Read More..
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાતાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. Read More..
No comments:
Post a Comment