Wednesday, September 10, 2014

વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જા‍તાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. Read More..

No comments:

Post a Comment