Sunday, September 7, 2014

ચોમેર દર્દ અને દહેશત : પાણી મોત બનીને વહી રહ્યાં છે, વૈષ્ણોદેવી યાત્રા શરૂ

જમ્મુ-કાશ્મીરમાં પૂરને ૭ દિવસ થઇ ગયા છે તેમ છતાં કોઇ પણ સ્થળે કોઇ રાહત જોવા મળી રહી નથી. જેલમ નદીનું પાણી રાજધાની શ્રીનગરમાં ઘૂસી ચૂક્યું છે.
ચોમેર દર્દ અને દહેશત : પાણી મોત બનીને વહી રહ્યાં છે, વૈષ્ણોદેવી યાત્રા શરૂ
રસ્તાઓ ડૂબી ગયા છે અને ઘરોમાં પણ પ થી ૮ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું છે. જીવ બચાવવ માટે લોકો છત ઉપર આશરો લઇ રહ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં ફસાયેલા રાજ્યના ત્રણ પ્રધાનોનો કોઇ અતો-પતો નથી. Read More...

No comments:

Post a Comment