Thursday, September 11, 2014

વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત

વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ થયો છે. જેને કારણે હવે  વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાના શરૂ થયા છે.
વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત
જોકે પૂરનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી. બુધવારે રાતથી જ પાણી ઉતારવાનું શરૂ થયું છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. Read More...

No comments:

Post a Comment