વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ થયો છે.
જેને કારણે હવે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાના શરૂ થયા છે.
જોકે પૂરનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી. બુધવારે રાતથી જ પાણી ઉતારવાનું શરૂ થયું છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. Read More...
જોકે પૂરનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી. બુધવારે રાતથી જ પાણી ઉતારવાનું શરૂ થયું છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. Read More...
No comments:
Post a Comment