Tuesday, September 2, 2014

'ભારત જાપાન વગર જાપાન ભારત વગર અધુરૂ, ભારતમાં આવો નસીબ અજમાવો'

જાપાન યાત્રાના ચોથા દિવસે નરેન્દ્ર મોદીએ જાપાન-ઈન્ડિયા એસોસિએશનને સંબંધોન કર્યું હતું. તેમણે ભારતમાં વેપાર અને વિકાસની વિશાળ તકો રહેલી હોવાનું જણાવી જાપાની ઉદ્યોગસાહસિકો માટે લાલ જાજમ બિછાવવાની વાત કરી હતી.
'ભારત જાપાન વગર જાપાન ભારત વગર અધુરૂ, ભારતમાં આવો નસીબ અજમાવો' 
ભારતમાં વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે રેડ ટેપ નહીં રેડ કાર્પેટ પાથરવામાં આવેલું હોવાનું જણાવી મોદીએ ભારત જાપાન વગર અને જાપાન ભારત વગર અધુરૂ હોવાની વાત કરી હતી. 

No comments:

Post a Comment