Thursday, September 4, 2014

શ્રીનગરમાં ભૂસ્ખલન અને પૂરથી બગડી સ્થિતિ, 30 ગામો ડૂબ્યા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસોથી સતત થઇ રહેલા વરસાદને કારણે ભારે પૂરની સ્થિતિ પેદા થઇ છે. વરસાદને કારણે 30 જેટલા ગામોમાં પાણીએ આતંક ફેલાવ્યો હોવાના સમાચાર છે.
PICS: શ્રીનગરમાં ભૂસ્ખલન અને પૂરથી બગડી સ્થિતિ, 30 ગામો ડૂબ્યા 
રાજયમાં ચાર બાળકો સહિત નવ લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂસ્ખ્લનને કારણે બે વખત હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. સેનાએ હેલિકોપ્ટર દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. Read More...

No comments:

Post a Comment