Tuesday, September 9, 2014

ગો બેક કહેનારા હવે આંસુઓ સાથે પોકારે છે : લાખો લોકો હજુ મુશ્કેલીમાં

એક સપ્તાહથી પૂરના સંકટનો સામનો કરી રહેલા જમ્મુ- કાશ્મીરમાં અત્યાર સુધીની મોટી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે. લશ્કર અને હવાઇદળ તો બચાવ કામગીરી કરી રહ્યું હતું હવે નૌકાદળને પણ ઉતારી દેવામાં આવ્યું છે.
ગો બેક કહેનારા હવે આંસુઓ સાથે પોકારે છે : લાખો લોકો હજુ મુશ્કેલીમાં
નૌકાદળના મરિન કમાન્ડોને પહેલી વખત જાનમાલ બચાવવાના કામ માટે ઉતારવામાં આવ્યાં છે. આ દરમિયાન લશ્કરના વડા જનરલ દલબિરસિંહ સુહાગે જણાવ્યું છે કે જ્યાં સુધી છેલ્લી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લેવામાં નહીં આવે ત્યાં સુધી લશ્કર બેરેકમાં પરત નહીં જાય. Read More...

No comments:

Post a Comment