Friday, September 5, 2014

ફાંસીની સજાની રાહ જોતા સુરેન્દ્ર કોલીએ ખાવાપીવાનું છોડ્યું, લાગે છે રડવા

મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં નિઠારી કાંડનાં દોષિત સુરેન્દ્ર કોલીને ફાંસી આપવામાં આવશે. તેને 12 કે 13 સપ્ટેમ્બરનાં રોજ ફાંસી થઇ શકે છે.
ફાંસીની સજાની રાહ જોતા સુરેન્દ્ર કોલીએ ખાવાપીવાનું છોડ્યું, લાગે છે રડવા
બુધવારે ગાઝિયાબાદની અદાલતે સુરેન્દ્ર કોલીનું ડેથ વોરન્ટ જારી કરતા તેને ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મેરઠ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. કોલી 90 મિનીટની યાત્રા કરીને મેરઠ જેલ પહોંચ્યો. 

No comments:

Post a Comment