અરબોપતિ બિઝનેસમેન અને પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ (પીએસીએલ)ના
માલિક નિર્મલ સિંહ ભંગૂને ગયા અઠવાડિયે સેબીએ આદેશ આપ્યો કે, તેમના
રોકાણકારોના લગભગ 45 હજાર કરોડ રૂપિયા જલદીમાં જલદી પાછા આપી દે.
કોર્ટે તેના રોકાણકારો પાસેથી પૈસા ભાગા કરવાની રીતોને ગેરકાયદેસર ઠેરવતાં
કંપની દ્વારા ચલાવવામાં આવતા કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને તાત્કાલિક
બંધ કરવાનો આદેશ આપ્યો છે. Read More...
No comments:
Post a Comment