Tuesday, March 25, 2014

ગંગામાં ડૂબકી લગાવી મંદિર પહોંચ્યા કેજરીવાલ, થયો વિરોધ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે સવારે વારાણસી પહોંચી ગયા છે. વારાણસીમાં પહોંચતાની સાથે જ તેમણે ભાજપના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વારાણસી પહોંચ્યા બાદ કેજરીવાલ ગંગામાં સ્નાન કરવા માટે રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાર બાદ ભૈરવ મંદિરે દર્શન માટે ગયી હતા.
ગંગામાં ડૂબકી લગાવી મંદિર પહોંચ્યા કેજરીવાલ, થયો વિરોધબહાર ભાજપના સમર્થકો એકઠા થઈ ગયા હતા તેમજ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. આ સમય દરમિયાન કાર્યકરોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. કેજરીવાલ બપોરે આશરે ત્રણ વાગ્યાથી વારાણસીમાં રેલી કરશે. તેમજ લોકોને પૂછશે કે શું તેમણે નરેન્દ્ર મોદી સામે ચૂંટણીના  READ MORE

No comments:

Post a Comment