ખેડા જીલ્લાના બાલાસિનોરમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધતા નરેન્દ્ર મોદી
પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પટેલ વિશે બોલતા પહેલા
જરા વિચારો કે ગુજરાતમાં ગાંધી અને પટેલની વિચારધારા વહે છે. એક પ્રસંગે
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરખામણી સરમુખત્યાર હિટલર સાથે કરી હતી.
રાહુલ ગાંધીએ પણ આપના
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નેતા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક કે
જે લોકો વચ્ચે જાય અને તેના વિચારો સાંભળે લોકોમાં નવું જોમ ઉમેરે. આનું
ઉદાહરણ આપતા તેમણે ગાંધીજીની વાત કરી હતી અને કહ્યું હતું કે નેતા લોકોના
ઘરમાં જાય, ઘરમાં જઈ પૂછપરછ કરે, READ MORE
No comments:
Post a Comment